શોધખોળ કરો

નોકરીયાત વર્ગને મોદી સરકાર આપી શકે છે મોટો ઝાટકો, જાણો શું થશે નુકસાન

માર્ચ, 2020ના પ્રથમ સપ્તાહમાં પીએમ પર 8.5 ટકા વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ તેને નાણાં મંત્રાલયની મંજૂરી મળી નથી.

નવી દિલ્હીઃ આર્થિક સ્થિતિને કારણે રોકાણ પર ઘટતાં વળતરની અસર હવે પીએફ પર પણ પડી રહી છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે તેના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકેછે. ઈપીએફઓના આઈપીએફના ખાતાધારકો માટે નાણાંકીય વર્ષ 2019-20માં 8.5 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હાલના નાણાંકીય વર્ષમાં આ વ્યાજ દર જાળવી રાખવો મુશ્કેલ બની શકે છે કારણ કે રોકાણ પર ઘટતા વળતર અને કેશ ફ્લોની ગતિ ઓછી હોવાથી છ કરોડ ખાતાધારકોની રિટાયરમેન્ટ સેવિંગમાં ઘટાડો આવી શકે છે. પીએફમાં વ્યાજ ઘટાડવાની જાહેરાત કરી શકે છે સરકાર પીએફ વ્યાજ દર પર છેલ્લા નાણાંકીય વર્ષ એટલે કે 2019-20 દરમિયાન 8.5 ટકા વ્યાજ હતું. આ નાણાંકીય વર્ષની કમાણીના આધારે આ વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ખાતાધારકોને તેના પીએફ પર કેટલું વ્યાજ આપવામાં આવસે તે આ વર્ષના બીજા છ મહિનામાં નક્કી થસે. ઈપીએફઓની ફાઇનાન્સ, ઇનવેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટી ટૂંકમાં જ બેઠક કરી નક્કી કરશે કે 8.5 ટકા વ્યાજ આપી શકાશે કે નહીં. માર્ચ, 2020ના પ્રથમ સપ્તાહમાં પીએમ પર 8.5 ટકા વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ તેને નાણાં મંત્રાલયની મંજૂરી મળી નથી. હવે તેને જાળવી રાખવા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં એવી અટકળો છે કે સરકાર પીએફ વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. સરકાર કોરોના વાયરસનો કહેર જોતા પીએફના કેસમાં અનેક રાહતની જાહેરાત કરી હતી જેથી કર્મચારી અને કંપની બન્નેને સરળતા રહે. ત્રણ મહિના માટે પીએફમાં ફાળો પગારના 12 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યો છે. કોરોના વાયરસથી આર્થિક મુશ્કેલીને જોતા કર્મચારીઓ ત્રણ મહિનાના બેસિક પગાર અથવા ફાળાના 75 ટકા સુધીની રકમ ઉપાજવાની મંજૂરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget