શોધખોળ કરો

Coronavirus Cases LIVE: મોદી સરકારના કયા મંત્રીએ ઝાયડસની મુલાકાત લીધી ?

ગુજરાતમાં અત્યાર સુધી ૮,૧૧,૧૬૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રીક્વરી રેટ ૯૮.૪૭% છે. રાજ્યમાં હાલ ૧૩,૯૩૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

LIVE

Key Events
Coronavirus Cases LIVE:  મોદી સરકારના કયા મંત્રીએ ઝાયડસની મુલાકાત લીધી ?

Background

Corona Cases Update:  દેશ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. ધીમે ધીમે કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે અને મૃત્યુઆંક પણ સતત ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા હતા. જ્યારે બે જિલ્લામાં જ ડબલ આંકડામાં કેસ નોંધાયા હતા.

17:11 PM (IST)  •  04 Jul 2021

J&Kના 13 જિ્લલામાં વીકેન્ડ કર્ફ્યૂ નહીં

જમ્મુ-કાશ્મીરના જમ્મુ, કઠુઆ, સાંબા, રાજૌરી, ઉધમપુર, અનંતનાગ, બાંદીપોરા, બડગામ, બારામુલ્લા, પુલવામા, શોપિયાં સહિતના 13 જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન લગાવવામાં નહીં આવે. જોકે આ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

16:31 PM (IST)  •  04 Jul 2021

મુંબઈના ધારાવીમાં એક પણ કેસ ન નોંધાયો

દેશમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. મુંબઈના ધારાવીમાં આજે એક પણ નવો કેસ નોંધાયો નહોતો. બીએમસીના જણાવ્યા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 22 પર સ્થિર છે. જે સૌથી મોટી રાહતની વાત છે.

15:49 PM (IST)  •  04 Jul 2021

દિલ્હીમાં આજે કેટલા નોંધાયા કેસ

14:52 PM (IST)  •  04 Jul 2021

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ લીધી ઝાયડસની મુલાકાત

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લીધી હતી. ડિસેમ્બર સુધીમાં દેશની જનતાને વેકસીનેટ કરવાનું કેન્દ્ર સરકારનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું. કોરોના સામેની લડાઈમાં ઝાયડ્સ બાયોટેક દ્વારા ઝાયકોવ ડી માટે મંજૂરી માગ્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લીધી

10:16 AM (IST)  •  04 Jul 2021

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ આ જિલ્લો બન્યો કોરોનામુક્ત

ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારના કોવિડ પોર્ટલ https://gujcovid19.gujarat.gov.in પર આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 

09:55 AM (IST)  •  04 Jul 2021

ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર

09:22 AM (IST)  •  04 Jul 2021

ગુજરાતમાં કેટલા લોકોએ સ્પુતનિક રસી લીધી

કોવિશિલ્ડ અને કોવિક્સિન બાદ હવે રશિયન રસી સ્પુતનિક-વીનું ય ગુજરાતમાં આગમન થયુ છે. સ્પુતનિક-વી ખુબ જ અસરકારક રસી ગણાય છે.  પ્રથમ દિવસે અમદાવાદમાં 155 અને સુરતમાં 70 મળીને કુલ 225 જણાંએ રશિયન રસી લીધી હતી.

09:19 AM (IST)  •  04 Jul 2021

રાજ્યમાં કેટલા લોકો છે ક્વોરન્ટાઈન

રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૬૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૯૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી ૮,૧૧,૧૬૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રીક્વરી રેટ ૯૮.૪૭% છે. વધુ ૫૮,૮૧૯ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૨.૩૮ કરોડ છે. રાજ્યમાં હાલ ૧૩,૯૩૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.  

09:18 AM (IST)  •  04 Jul 2021

ગુજરાતના કયા જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧ મહાનગર ભાવનગર તેમજ તાપી, સુરત ગ્રામ્ય, સાબરકાંઠા, રાજકોટ ગ્રામ્ય, પોરબંદર, પંચમહાલ, નર્મદા, મહીસાગર, કચ્છ, જુનાગઢ શહેર, ગાંધીનગર ગ્રામ્ય, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી, આણંદ, અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

09:17 AM (IST)  •  04 Jul 2021

અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ કેસ

સૌથી વધુ કેસ નોંધાયા તેમાં ૨૨ સાથે અમદાવાદ પ્રથમ છે, ૧૨ કેસ સાથે સુરત બીજા ક્રમે છે. જે બાદ  ૭ સાથે વડોદરા-રાજકોટ, ૩ સાથે ગીર સોમનાથ-નવસારી, ૨ સાથે જામનગર-બનાસકાંઠા-ભરૃચ-જુનાગઢ ગ્રામ્ય-મહેસાણા-વલસાડ જ્યારે ૧ સાથે દેવભૂમિ દ્વારકા-ગાંધીનગર શહેર-ખેડા-મોરબી-પાટણ-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Daily Rashifal 2024 | જાણો આજનો આપનો 29મી માર્ચનો દિવસ કેવો રહેશે? RashifalHun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર
Bad Cholesterol: શું પાતળા લોકોને પણ બેડ કોલેસ્ટ્રોલનું જોખમ છે? જાણો તેના પ્રારંભિક લક્ષણો...
Bad Cholesterol: શું પાતળા લોકોને પણ બેડ કોલેસ્ટ્રોલનું જોખમ છે? જાણો તેના પ્રારંભિક લક્ષણો...
જો તમે પણ સલાડમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો તો સાવધાન! તમારી આ ભૂલ તમને મોંઘી પડી શકે છે
જો તમે પણ સલાડમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો તો સાવધાન! તમારી આ ભૂલ તમને મોંઘી પડી શકે છે
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Embed widget