શોધખોળ કરો

માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કેટલી સંપત્તિ થઈ જપ્ત, સરકારે આપ્યો જવાબ

જ્યારથી વિજય માલ્યા,નિરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત છોડીને વિદેશ ભાગી ગયા છે ત્યારથી દરેકના મનમાં એક સવાલ ઉભો થયો છે તેમની કેટલી સંપત્તિ સરકારે જપ્ત કરી છે. હવે આ અંગે સરકારે જવાબ આપ્યો છે.

જ્યારથી વિજય માલ્યા,નિરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત છોડીને વિદેશ ભાગી ગયા છે ત્યારથી દરેકના મનમાં એક સવાલ ઉભો થયો છે તેમની કેટલી સંપત્તિ સરકારે જપ્ત કરી છે, તો આ અંગે સરકારે મંગળવારે જણાવ્યું હતું કે બેંક લોનની ચૂકવણી કર્યા વિના વિદેશ ભાગી ગયેલા ત્રણેય ઉદ્યોગપતિઓની કુલ19,111.20 કરોડ રૂપિયાની સંપત્તિ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવી છે. આ અંગે રાજ્યસભાના સાંસદે નાણા રાજ્ય મંત્રી બ્રિજ લાલને પૂછ્યું હતું કે શું સરકાર ભાગેડુ ઉદ્યોગપતિની જપ્ત કરવામાં આવેલી સંપત્તિને બેંકોને પરત કરવા વિચારી રહી છે, જેમની લોન આ લોકોએ પરત કરી નથી. સરકારે આ દિશામાં શું પગલાં લીધાં છે અને આ ઉદ્યોગપતિઓની જપ્ત કરવામાં આવેલી મિલકતનું કુલ મૂલ્ય શું છે?

હવે આ અંગે રાજ્યસભામાં આ પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ત્રણેય ઉદ્યોગપતિઓએ તેમની કંપનીઓ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાંથી ખોટી રીતે નાણાં ઉપાડીને છેતરપિંડી કરી છે. તેના કારણે જાહેર ક્ષેત્રની બેંકોને કુલ રૂ.22585.83 કરોડનું નુકસાન થયું છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મિલકતો જપ્ત

તેમણે કહ્યું કે 15 માર્ચ, 2022 સુધીમાં, તેમાંથી, 19111.20 રૂપિયાની સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ એટેચ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આમાંથી 15,113.91 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે. આ સાથે, 335.06 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને ભારત સરકારને આપવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 15 માર્ચ, 2022 સુધીમાં, આ કેસોમાં છેતરપિંડીથી ઉપાડવામાં આવેલા ભંડોળમાંથી 84.61 ટકા જપ્ત કરવામાં આવ્યા છે અને બેંકોને થયેલા કુલ નુકસાનમાંથી 66.91 ટકા બેંકોને પરત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખાસ વાત એ છે કે એસબીઆઈની આગેવાની હેઠળના બેંકોના સંઘે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને સોંપવામાં આવેલી સંપત્તિ વેચીને 7975.27 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget