શોધખોળ કરો

Ramoji Rao Death: ઇટીવી નેટવર્કના વડા રામોજી રાવના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, શેર કરી ભાવુક પૉસ્ટ

Ramoji Rao Death: રામોજી ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે હૈદરાબાદની હૉસ્પીટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા

Ramoji Rao Death: રામોજી ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે હૈદરાબાદની હૉસ્પીટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બિમાર હતા અને તેમને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રામોજી રાવને મીડિયા જગતમાં એક મોટું વ્યક્તિત્વ માનવામાં આવતું હતું. તેઓ રામોજી ફિલ્મ સિટી અને ઇટીવી નેટવર્કના માલિક હતા. વર્ષ 2016માં તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

87 વર્ષની વયે રામોજી રાવનું નિધન 
મળતી માહિતી મુજબ, હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફના કારણે રામોજી રાવને 5 જૂને હૈદરાબાદની એક હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પણ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને એક્સ પર તેમની તસવીરની સાથે લખ્યું- આ દુઃખદ છે, તે એક દુરદર્શી વ્યક્તિ હતા, જે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવ્યા, તેમના સમૃદ્ધ યોગદાને પત્રકારત્વ અને ફિલ્મ જગત પર અમિટ છાપ છોડી. પોતાના ઉલ્લેખનીય પ્રયાસોથી તેમને મીડિયા અને મનોરંજન જગતમાં નવાચાર અને ઉત્કૃષ્ટતાના નવા માપદંડ સ્થાપિત કર્યા.

પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે રામોજી રાવ ગરુ દેશના વિકાસ માટે ખૂબ જ જુસ્સાદાર હતા. હું ભાગ્યશાળી છું કે તેમની સાથે વાર્તાલાપ કરવાની અને તેમની શાણપણનો લાભ લેવાની ઘણી તકો મળી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.

ભાજપના વરિષ્ઠ નેતા જી કિશન રેડ્ડીએ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું: "શ્રી રામોજી રાવ ગારુના નિધનથી દુઃખી, તેલુગુ મીડિયા અને પત્રકારત્વમાં તેમનું "ઉલ્લેખનીય યોગદાન" પ્રશંસનીય છે. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."

રામોજી રાવના નામો છે આ મોટી ઉપલબ્ધિઓ 
રામોજી રાવ એક ભારતીય ફિલ્મ નિર્માતા અને નિર્માણ કંપની ઉષાકિરણ મૂવીઝના વડા હતા. તેઓ ચેરુકુરી રામોજી રાવ તરીકે પણ જાણીતા હતા. તે રામોજી ફિલ્મ સિટીના માલિક હતા, જે વિશ્વની સૌથી મોટી ફિલ્મ નિર્માણ સુવિધા છે. સિનેમા જગતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget