શોધખોળ કરો

Gyanvapi Mosque Survey: સુપ્રિમ કોર્ટે 26 જુલાઈ સુધી જ્ઞાનવાપી સર્વે પર સ્ટે આપ્યો, મસ્જિદ પક્ષ હાઇકોર્ટમાં જશે

Gyanvapi Mosque Case: જ્ઞાનવાપી મસ્જિદ સમિતિના વકીલે સુનાવણી દરમિયાન માંગણી કરી હતી કે સર્વે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે દલીલ કરી હતી કે અપીલની તક આપવામાં આવી નથી.

Gyanvapi Mosque Case: સુપ્રીમ કોર્ટે બુધવારે (26 જુલાઈ) સાંજે 5 વાગ્યા સુધી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર રોક લગાવી દીધી છે. આ દરમિયાન મસ્જિદ કમિટીને હાઈકોર્ટનો સંપર્ક કરવાની તક આપવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જિદના સંચાલનની દેખરેખ રાખતી અંજુમન સમિતિએ વારાણસી જિલ્લા અદાલતના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા મસ્જિદ સંકુલના સર્વેક્ષણના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.

અમને અપીલ કરવાનો મોકો ન મળ્યો - અંજુમન કમિટી

અંજુમન કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ બેન્ચને જણાવ્યું કે, સર્વેનો આદેશ શુક્રવારે આપવામાં આવ્યો હતો. અમને અપીલ કરવાની તક ન મળી અને સર્વે શરૂ થયો. તેમણે કહ્યું કે, જો ઓર્ડરમાં ખોદકામ લખેલું હોય તો અમને અપીલ કરવાની તક મળવી જોઈએ.

જ્યારે CJIએ પ્રશ્ન કર્યો કે સર્વે દરમિયાન ખોદકામ થશે તો યુપી સરકારના વકીલ તુષાર મહેતાએ કહ્યું કે સર્વે આધુનિક ટેક્નોલોજીથી કરવામાં આવશે. આમાં કોઈ નુકસાન થશે નહીં. હિંદુ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને પણ કહ્યું કે સર્વેમાં કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં.

એક ઈંટ પણ ખસે નહીં - તુષાર મહેતા

અહમદીએ બેન્ચને કહ્યું, અમે સર્વે માટે બે-ત્રણ સ્ટેની વિનંતી કરી હતી પરંતુ તેઓ રોકાયા ન હતા. અમે માનીએ છીએ કે વૈજ્ઞાનિક સર્વેક્ષણનો સમય હજુ આવ્યો નથી. પ્રથમ કેસ મેરિટ પર જોવો જોઈએ. અહમદીએ કહ્યું કે, પશ્ચિમી દિવાલ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

યુપી સરકારના વકીલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે મેં સૂચનાઓ લીધી છે. ત્યાં પણ કોઈ ઈંટ ખસેડવામાં આવી નથી. મહેતાએ કહ્યું, એક અઠવાડિયા સુધી કોઈ નુકસાન નહીં થાય. ત્યાં સુધી તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે, પરંતુ અહમદીએ આગ્રહપૂર્વક સર્વેને રોકવાની માંગ કરી હતી.

આ પહેલા મહિલાઓની અરજી પર ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે મસ્જિદ પરિસરનો એડવોકેટ સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર ગયા વર્ષે ત્રણ દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે અહીં શિવલિંગ મળી આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદના બાથરૂમમાં શિવલિંગ છે. જો કે, મુસ્લિમ પક્ષે કહ્યું કે તે શિવલિંગ નથી, પરંતુ એક ફુવારો છે જે દરેક મસ્જિદમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
Independence Day 2025: ફોટાને બનાવો તમારું નવું વૉટ્સએપ સ્ટીકર, દેશભક્તિભર્યા અંદાજમાં મોકલો શુભકામનાઓ
Independence Day 2025: ફોટાને બનાવો તમારું નવું વૉટ્સએપ સ્ટીકર, દેશભક્તિભર્યા અંદાજમાં મોકલો શુભકામનાઓ
Independence Day 2025: 'આતંકી ઇમારતોને અમે ખંડેર બનાવી, પાકિસ્તાનની ઊંઘ હજુ પણ ઉડી છે', લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલ્યા પીએમ મોદી
Independence Day 2025: 'આતંકી ઇમારતોને અમે ખંડેર બનાવી, પાકિસ્તાનની ઊંઘ હજુ પણ ઉડી છે', લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલ્યા પીએમ મોદી
Happy Independence Day 2025: ભગવો સાફો, કેસરિયા જેકેટ, વ્હાઇટ કુર્તા-પાયજામા, 79 માં સ્વતંત્રતા દિવસ પર કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ મોદી
Happy Independence Day 2025: ભગવો સાફો, કેસરિયા જેકેટ, વ્હાઇટ કુર્તા-પાયજામા, 79 માં સ્વતંત્રતા દિવસ પર કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ મોદી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
Independence Day 2025: ફોટાને બનાવો તમારું નવું વૉટ્સએપ સ્ટીકર, દેશભક્તિભર્યા અંદાજમાં મોકલો શુભકામનાઓ
Independence Day 2025: ફોટાને બનાવો તમારું નવું વૉટ્સએપ સ્ટીકર, દેશભક્તિભર્યા અંદાજમાં મોકલો શુભકામનાઓ
Independence Day 2025: 'આતંકી ઇમારતોને અમે ખંડેર બનાવી, પાકિસ્તાનની ઊંઘ હજુ પણ ઉડી છે', લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલ્યા પીએમ મોદી
Independence Day 2025: 'આતંકી ઇમારતોને અમે ખંડેર બનાવી, પાકિસ્તાનની ઊંઘ હજુ પણ ઉડી છે', લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલ્યા પીએમ મોદી
Happy Independence Day 2025: ભગવો સાફો, કેસરિયા જેકેટ, વ્હાઇટ કુર્તા-પાયજામા, 79 માં સ્વતંત્રતા દિવસ પર કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ મોદી
Happy Independence Day 2025: ભગવો સાફો, કેસરિયા જેકેટ, વ્હાઇટ કુર્તા-પાયજામા, 79 માં સ્વતંત્રતા દિવસ પર કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ મોદી
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Embed widget