શોધખોળ કરો

Navsari News: એલસીબીએ ગણદેવી પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટરના અંતર પર વેચાતો દારૂ ઝડપી પાડ્યો, પાનના ગલ્લા પર ચાલતો હતો વેપલો

નવસારી એલસીબીએ કુલ રૂપિયા 52,000ની મોંઘી બ્રાન્ડની કુલ 137 બોટલ ઝડપી પાડી હતી. એલસીબી ટીમની આ કાર્યવાહીથી ગણદેવી પોલીસ સામે આંગળી ચીંધાઇ હતી.

Navsari News: નવસારી એલસીબીએ ગણદેવી પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટર ના અંતર પર વેચાતો દારૂ ઝડપી પાડ્યો હતો. ગણદેવી પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટરના અંતર પર પાનના ગલ્લા પર ખુલ્લે આમ મોંઘી બ્રાન્ડના દારૂનો વેપલો ચાલી રહ્યો હતો. નવસારી એલસીબીએ કુલ રૂપિયા 52,000ની મોંઘી બ્રાન્ડની કુલ 137 બોટલ ઝડપી પાડી હતી. એલસીબી ટીમની આ કાર્યવાહીથી ગણદેવી પોલીસ સામે આંગળી ચીંધાઇ હતી.

બુટલેગરોનો દારૂ સપ્લાયનો નવો કીમિયો સામે આવ્યો છે. સુરતમાં બોટલો સાથે હવે પ્લાસ્ટિકની થેલીઓમાં પણ ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે જિલ્લા એલ સીબીએ મોડી રાત્રે ઓલપાડના માસમા ગામે આવેલ સોસાયટીના મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઈંગ્લીશ દારૂ ભરેલી તૈયાર 130 થેલીઓ અને બોટલો ઝડપાઇ હતી. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનનો હોવાની માહિતી મળી રહી છે.

અમદાવાદ શહેરમાં સ્થાનિક વિસ્તારામાં  મોટાપાયે દારૂ સપ્લાય કરવાથી માંડીને વેચાણ કરવાના અનેક કેસ પીસીબી  દ્વારા નોંધવામાં આવ્યા છે. જેમાં છેલ્લાં  11 મહિનામાં પોણા બે કરોડની કિંમતનો દારૂ જપ્ત કરાયો છે અને છેલ્લાં ત્રણ મહિનામાં 80થી વધુ ગુના નોંધીને 1.23 કરોડની કિંમતના દારૂનો સમાવેશ થાય છે. તો 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જુગારના વિવિધ કેસમાં જપ્ત કરાયો છે. અમદાવાદ શહેરમાં  મોટાપાયે દારૂ , જુગાર અને અન્ય ગુનાઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચાલતા હોવા છતાંય, સ્થાનિક પોલીસ દ્વારા ઘણા કિસ્સામાં કાર્યવાહી કરવામાં ન આવે તે કિસ્સામાં  ગુના નિવારણ શાખા  દ્વારા દરોડાની કામગીરીની કરવામાં આવે છે.

છેલ્લાં 11 મહિના દરમિયાન પ્રોહીબીશનના 129 કેસ નોંધીને પીસીબીએ કુલ પોણા બે કરોડની કિંમતનો વિદેશી અને દેશી દારૂ જપ્ત કરાયો છે. જે પૈકી છેલ્લાં ત્રણ મહિનામાં પોલીસે 79 ગુના નોંધીને 1.23 કરોડનો દારૂ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત, જુગારને લગતા કેસમાં 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો . જેમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન એક કરોડની રોકડ અને મુદ્દામાલનો સમાવેશ થાય છે. આ જુગારના કેસમાં અનેક કિસ્સામાં 10 થી 15 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.આ ઉપરાંત, બોગસ કોલ સેન્ટર અને સટ્ટા તેમજ ડબ્બા ટ્રેડીંગના અનેક મોટા કેસની કામગીરી કરવામાં આવી છે.  સૌથી નોંધનીય છે કે પીસીબીની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ સામે અનેક કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Advertisement
ABP Premium

વિડિઓઝ

GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Embed widget