શોધખોળ કરો

Amla Benefits : સ્વાસ્થ્ય માટે વરદાન છે આંબળા, નિયમિત સેવનથી થાય છે ગજબ ફાયદા

આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે.

આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો  છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને  પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે.

આંબળાના સેવનના ફાયદા

1/7
આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો  છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને  પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે. આમળામાં વિટામિન-સી, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો ખજાનો છે.
આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે. આમળામાં વિટામિન-સી, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો ખજાનો છે.
2/7
જો આમળા રોજ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણો વધી જાય છે. તમે આમળાને કાચા અથવા મુરબ્બાના રૂપમાં ખાઈ શકો છો. જો કે, ડાયાબિટીસના દર્દીઓ તેને કાચો લઈ શકે છે અથવા તેનો રસ, અથાણું અથવા ચટણીના રૂપમાં પણ  ખાઇ શકે છે.
જો આમળા રોજ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણો વધી જાય છે. તમે આમળાને કાચા અથવા મુરબ્બાના રૂપમાં ખાઈ શકો છો. જો કે, ડાયાબિટીસના દર્દીઓ તેને કાચો લઈ શકે છે અથવા તેનો રસ, અથાણું અથવા ચટણીના રૂપમાં પણ ખાઇ શકે છે.
3/7
આંબળામાં  વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે શરીરમાંથી  વિષેલા પદાર્થને  દૂર કરે છે અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે શરીરમાંથી વિષેલા પદાર્થને દૂર કરે છે અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
4/7
જો તમારું પેટ ખરાબ છે, તો  આંબળાનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે.
જો તમારું પેટ ખરાબ છે, તો આંબળાનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે.
5/7
આમળાને ક્રોમિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ રીતે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
આમળાને ક્રોમિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ રીતે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
6/7
આમળા ત્વચાને ડિટોક્સિફાય કરે છે અને વાળને શાઇની  અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચા ગોઇંગ અને યંગ  બને છે અને વાળ પણ  કાળા, લાંબા અને ઘટ્ટ બને છે.
આમળા ત્વચાને ડિટોક્સિફાય કરે છે અને વાળને શાઇની અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચા ગોઇંગ અને યંગ બને છે અને વાળ પણ કાળા, લાંબા અને ઘટ્ટ બને છે.
7/7
કેલ્શિયમથી ભરપૂર હોવાને કારણે આંબળા હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે. આ સિવાય પોટેશિયમની હાજરીને કારણે તે માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે.
કેલ્શિયમથી ભરપૂર હોવાને કારણે આંબળા હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે. આ સિવાય પોટેશિયમની હાજરીને કારણે તે માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

AAJ No Muddo : આજનો મુદ્દો : ભૂતિયો કોન્ટ્રાક્ટ કર્મચારી
Rajkot News : વિકાસની મોટી મોટી ડંફાસો વચ્ચે જસદણના સાત ગામોમાં 30 વર્ષથી ST બસની સુવિધા નથી
Rajnath Singh Parliament Speech : 'ભારતે કાર્યવાહી રોકી, કારણ કે...' ઓપરેશન સિંદૂરને રોકવાનું રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું સાચું કારણ
Operation Mahadev : પહલગામ હુમલામાં સામેલ 2 સહિત 3 આતંકી ઠારઃ સૂત્ર
circular on recruitment of retired teachers cancelled : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ, જુઓ સૌથી મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
સીનિયર સિટીજન્સ માટે શાનદાર FD રેટ્સ, આ બેંકોમાં 3 વર્ષની FD પર મળે છે આટલા ટકા વ્યાજ, જાણો
સીનિયર સિટીજન્સ માટે શાનદાર FD રેટ્સ, આ બેંકોમાં 3 વર્ષની FD પર મળે છે આટલા ટકા વ્યાજ, જાણો
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
Embed widget