શોધખોળ કરો

Amla Benefits : સ્વાસ્થ્ય માટે વરદાન છે આંબળા, નિયમિત સેવનથી થાય છે ગજબ ફાયદા

આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે.

આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો  છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને  પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે.

આંબળાના સેવનના ફાયદા

1/7
આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો  છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને  પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે. આમળામાં વિટામિન-સી, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો ખજાનો છે.
આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે. આમળામાં વિટામિન-સી, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો ખજાનો છે.
2/7
જો આમળા રોજ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણો વધી જાય છે. તમે આમળાને કાચા અથવા મુરબ્બાના રૂપમાં ખાઈ શકો છો. જો કે, ડાયાબિટીસના દર્દીઓ તેને કાચો લઈ શકે છે અથવા તેનો રસ, અથાણું અથવા ચટણીના રૂપમાં પણ  ખાઇ શકે છે.
જો આમળા રોજ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણો વધી જાય છે. તમે આમળાને કાચા અથવા મુરબ્બાના રૂપમાં ખાઈ શકો છો. જો કે, ડાયાબિટીસના દર્દીઓ તેને કાચો લઈ શકે છે અથવા તેનો રસ, અથાણું અથવા ચટણીના રૂપમાં પણ ખાઇ શકે છે.
3/7
આંબળામાં  વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે શરીરમાંથી  વિષેલા પદાર્થને  દૂર કરે છે અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે શરીરમાંથી વિષેલા પદાર્થને દૂર કરે છે અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
4/7
જો તમારું પેટ ખરાબ છે, તો  આંબળાનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે.
જો તમારું પેટ ખરાબ છે, તો આંબળાનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે.
5/7
આમળાને ક્રોમિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ રીતે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
આમળાને ક્રોમિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ રીતે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
6/7
આમળા ત્વચાને ડિટોક્સિફાય કરે છે અને વાળને શાઇની  અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચા ગોઇંગ અને યંગ  બને છે અને વાળ પણ  કાળા, લાંબા અને ઘટ્ટ બને છે.
આમળા ત્વચાને ડિટોક્સિફાય કરે છે અને વાળને શાઇની અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચા ગોઇંગ અને યંગ બને છે અને વાળ પણ કાળા, લાંબા અને ઘટ્ટ બને છે.
7/7
કેલ્શિયમથી ભરપૂર હોવાને કારણે આંબળા હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે. આ સિવાય પોટેશિયમની હાજરીને કારણે તે માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે.
કેલ્શિયમથી ભરપૂર હોવાને કારણે આંબળા હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે. આ સિવાય પોટેશિયમની હાજરીને કારણે તે માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget