શોધખોળ કરો

Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડથી હૉસ્પીટલમાં નથી થઇ રહી સારવાર, તો અહીં કરો ફરિયાદ, થશે કાર્યવાહી

આયુષ્યમાન કાર્ડ ધારકોને આ સુવિધા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે

આયુષ્યમાન કાર્ડ ધારકોને આ સુવિધા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
Ayushman Bharat Yojana: આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશભરના તમામ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આયુષ્યમાન કાર્ડ ધારકોને આ સુવિધા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો હેતુ તેમને આર્થિક રીતે મજબૂત કરવાનો છે.
Ayushman Bharat Yojana: આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશભરના તમામ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આયુષ્યમાન કાર્ડ ધારકોને આ સુવિધા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો હેતુ તેમને આર્થિક રીતે મજબૂત કરવાનો છે.
2/7
ગરીબોને સૌથી વધુ ચિંતા હોય છે કે જો તેઓ બીમાર પડે અથવા સર્જરી કરાવવી પડે તો લાખો રૂપિયા ક્યાંથી મળશે.
ગરીબોને સૌથી વધુ ચિંતા હોય છે કે જો તેઓ બીમાર પડે અથવા સર્જરી કરાવવી પડે તો લાખો રૂપિયા ક્યાંથી મળશે.
3/7
આવા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
આવા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
4/7
દેશભરમાં કરોડો લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે, દર વર્ષે લોકો આ યોજના દ્વારા તેમના પરિવારોની મફતમાં સારવાર કરાવે છે.
દેશભરમાં કરોડો લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે, દર વર્ષે લોકો આ યોજના દ્વારા તેમના પરિવારોની મફતમાં સારવાર કરાવે છે.
5/7
ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે આયુષ્યમાન કાર્ડ જોઈને હોસ્પિટલો ઈલાજ કરવાનો ઈન્કાર કરે છે, આવી સ્થિતિમાં ગરીબોને ઘણું નુકસાન થાય છે.
ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે આયુષ્યમાન કાર્ડ જોઈને હોસ્પિટલો ઈલાજ કરવાનો ઈન્કાર કરે છે, આવી સ્થિતિમાં ગરીબોને ઘણું નુકસાન થાય છે.
6/7
જો હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરી રહી છે, તો તે ટોલ ફ્રી નંબર 14555 પર તેની ફરિયાદ કરી શકે છે.
જો હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરી રહી છે, તો તે ટોલ ફ્રી નંબર 14555 પર તેની ફરિયાદ કરી શકે છે.
7/7
જો તમારી ફરિયાદ સાચી જણાશે તો આરોપી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેનું લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવશે.
જો તમારી ફરિયાદ સાચી જણાશે તો આરોપી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેનું લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવશે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget