શોધખોળ કરો
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડથી હૉસ્પીટલમાં નથી થઇ રહી સારવાર, તો અહીં કરો ફરિયાદ, થશે કાર્યવાહી
આયુષ્યમાન કાર્ડ ધારકોને આ સુવિધા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Ayushman Bharat Yojana: આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશભરના તમામ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આયુષ્યમાન કાર્ડ ધારકોને આ સુવિધા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો હેતુ તેમને આર્થિક રીતે મજબૂત કરવાનો છે.
2/7

ગરીબોને સૌથી વધુ ચિંતા હોય છે કે જો તેઓ બીમાર પડે અથવા સર્જરી કરાવવી પડે તો લાખો રૂપિયા ક્યાંથી મળશે.
3/7

આવા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
4/7

દેશભરમાં કરોડો લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે, દર વર્ષે લોકો આ યોજના દ્વારા તેમના પરિવારોની મફતમાં સારવાર કરાવે છે.
5/7

ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે આયુષ્યમાન કાર્ડ જોઈને હોસ્પિટલો ઈલાજ કરવાનો ઈન્કાર કરે છે, આવી સ્થિતિમાં ગરીબોને ઘણું નુકસાન થાય છે.
6/7

જો હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરી રહી છે, તો તે ટોલ ફ્રી નંબર 14555 પર તેની ફરિયાદ કરી શકે છે.
7/7

જો તમારી ફરિયાદ સાચી જણાશે તો આરોપી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેનું લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવશે.
Published at : 18 Apr 2024 12:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગેજેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
