શોધખોળ કરો

Mustard Seeds Benefits: સ્વાસ્થ્યની સાથે સરસવના દાણા ત્વચા માટે પણ ફાયદાકારક છે, આ રોગમાં રામબાણ ઇલાજ

સરસવના દાણા સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.

સરસવના દાણા  સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાનો દુખાવાથી પીડિત લોકો માટે પણ સરસવ ઔષધ સમાન છે.
સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાનો દુખાવાથી પીડિત લોકો માટે પણ સરસવ ઔષધ સમાન છે.
2/7
સરસવના દાણા  સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
સરસવના દાણા સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
3/7
સરસવના દાણા પાચનતંત્ર માટે સારા છે. તેમાં ફાઈબર હોય છે, જે અપચોની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ બીજ પાચન શક્તિમાં વધારો કરે છે અને આંતરડાની ગતિની કાર્યક્ષમતા પણ સુધારે  છે.
સરસવના દાણા પાચનતંત્ર માટે સારા છે. તેમાં ફાઈબર હોય છે, જે અપચોની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ બીજ પાચન શક્તિમાં વધારો કરે છે અને આંતરડાની ગતિની કાર્યક્ષમતા પણ સુધારે છે.
4/7
સરસવના દાણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં સેલેનિયમ નામનું મિનરલ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય આ બીજ એન્ટીઓક્સીડેન્ટ અને સોજા  વિરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે નખ અને દાંતને સ્વસ્થ રાખે છે.
સરસવના દાણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં સેલેનિયમ નામનું મિનરલ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય આ બીજ એન્ટીઓક્સીડેન્ટ અને સોજા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે નખ અને દાંતને સ્વસ્થ રાખે છે.
5/7
સરસવના તેલનો ઉપયોગ કૂકિંગ માટે પણ કરી શકાય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
સરસવના તેલનો ઉપયોગ કૂકિંગ માટે પણ કરી શકાય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
6/7
સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાના  દુખાવાની સમસ્યા પણ આ દાણો અસરકારક છે.
સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાના દુખાવાની સમસ્યા પણ આ દાણો અસરકારક છે.
7/7
સરસવના દાણામાં હાજર સોજા  વિરોધી ગુણધર્મો ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ખીલને પણ નિયંત્રિત કરી શકે છે. તેનાથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઇંગ બને  છે.
સરસવના દાણામાં હાજર સોજા વિરોધી ગુણધર્મો ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ખીલને પણ નિયંત્રિત કરી શકે છે. તેનાથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget