શોધખોળ કરો

Mustard Seeds Benefits: સ્વાસ્થ્યની સાથે સરસવના દાણા ત્વચા માટે પણ ફાયદાકારક છે, આ રોગમાં રામબાણ ઇલાજ

સરસવના દાણા સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.

સરસવના દાણા  સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાનો દુખાવાથી પીડિત લોકો માટે પણ સરસવ ઔષધ સમાન છે.
સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાનો દુખાવાથી પીડિત લોકો માટે પણ સરસવ ઔષધ સમાન છે.
2/7
સરસવના દાણા  સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
સરસવના દાણા સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
3/7
સરસવના દાણા પાચનતંત્ર માટે સારા છે. તેમાં ફાઈબર હોય છે, જે અપચોની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ બીજ પાચન શક્તિમાં વધારો કરે છે અને આંતરડાની ગતિની કાર્યક્ષમતા પણ સુધારે  છે.
સરસવના દાણા પાચનતંત્ર માટે સારા છે. તેમાં ફાઈબર હોય છે, જે અપચોની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ બીજ પાચન શક્તિમાં વધારો કરે છે અને આંતરડાની ગતિની કાર્યક્ષમતા પણ સુધારે છે.
4/7
સરસવના દાણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં સેલેનિયમ નામનું મિનરલ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય આ બીજ એન્ટીઓક્સીડેન્ટ અને સોજા  વિરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે નખ અને દાંતને સ્વસ્થ રાખે છે.
સરસવના દાણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં સેલેનિયમ નામનું મિનરલ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય આ બીજ એન્ટીઓક્સીડેન્ટ અને સોજા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે નખ અને દાંતને સ્વસ્થ રાખે છે.
5/7
સરસવના તેલનો ઉપયોગ કૂકિંગ માટે પણ કરી શકાય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
સરસવના તેલનો ઉપયોગ કૂકિંગ માટે પણ કરી શકાય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
6/7
સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાના  દુખાવાની સમસ્યા પણ આ દાણો અસરકારક છે.
સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાના દુખાવાની સમસ્યા પણ આ દાણો અસરકારક છે.
7/7
સરસવના દાણામાં હાજર સોજા  વિરોધી ગુણધર્મો ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ખીલને પણ નિયંત્રિત કરી શકે છે. તેનાથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઇંગ બને  છે.
સરસવના દાણામાં હાજર સોજા વિરોધી ગુણધર્મો ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ખીલને પણ નિયંત્રિત કરી શકે છે. તેનાથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
Embed widget