શોધખોળ કરો

Benefits of Almonds:સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાના અદભૂત છે ફાયદા, આ રીતે કરો સેવન

બદામમાં પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે. તેમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જે આપણને શરીરના દરેક રોગથી બચાવે છે.

બદામમાં પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે. તેમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જે આપણને શરીરના દરેક રોગથી બચાવે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
રોજ સવારે ખાલી પેટ બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂકી બદામની તુલનામાં, પલાળેલી બદામ પાચન પ્રક્રિયા માટે સારા એવા ઉત્સેચકોને મુક્ત કરવામાં મદદ કરે છે. પલાળેલી બદામની છાલમાં ટેનીન હોય છે જે પોષક તત્વોના શોષણને અટકાવે છે. બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે અને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓના લક્ષણોમાં રાહત મળે છે.
રોજ સવારે ખાલી પેટ બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂકી બદામની તુલનામાં, પલાળેલી બદામ પાચન પ્રક્રિયા માટે સારા એવા ઉત્સેચકોને મુક્ત કરવામાં મદદ કરે છે. પલાળેલી બદામની છાલમાં ટેનીન હોય છે જે પોષક તત્વોના શોષણને અટકાવે છે. બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે અને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓના લક્ષણોમાં રાહત મળે છે.
2/7
બદામમાં પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે. તેમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જે આપણને શરીરના દરેક રોગથી બચાવે છે.
બદામમાં પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે. તેમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જે આપણને શરીરના દરેક રોગથી બચાવે છે.
3/7
બદામ પ્રોટીન ફાઈબર અને ઓમેગા-3નો સારો સોર્સ છે. બદામ ખાવામાં નરમ અને પચવામાં સરળ છે. તો ચાલો જાણીએ બદામના ફાયદા વિશે.
બદામ પ્રોટીન ફાઈબર અને ઓમેગા-3નો સારો સોર્સ છે. બદામ ખાવામાં નરમ અને પચવામાં સરળ છે. તો ચાલો જાણીએ બદામના ફાયદા વિશે.
4/7
હૃદયને સ્વસ્થ રાખવા માટે બદામનું સેવન કરી શકાય છે. એનસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન)માં પ્રકાશિત થયેલા સંશોધનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે.  બદામનું સેવન કરીને લો ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (LDL-C) ઘટાડી શકાય છે. આ કોલેસ્ટ્રોલ એ છે,  જે શરીરને નુકસાન પહોંચાડે છે, જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે બદામનું સેવન કરી શકાય છે. એનસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન)માં પ્રકાશિત થયેલા સંશોધનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. બદામનું સેવન કરીને લો ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (LDL-C) ઘટાડી શકાય છે. આ કોલેસ્ટ્રોલ એ છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે, જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
5/7
NCBIમાં પ્રકાશિત એક વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે ઓછી કેલરીવાળા આહારમાં બદામનો સમાવેશ કરીને વજન ઘટાડી શકાય છે. દરરોજ અંદાજે 84 ગ્રામ બદામ ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમ સંબંધિત અસામાન્યતાઓ રોકી શકાય છે, જેમાં સ્થૂળતા પણ સામેલ છે. સંશોધનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 24 અઠવાડિયા પછી બદામનું સેવન કરનારાઓમાં વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
NCBIમાં પ્રકાશિત એક વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે ઓછી કેલરીવાળા આહારમાં બદામનો સમાવેશ કરીને વજન ઘટાડી શકાય છે. દરરોજ અંદાજે 84 ગ્રામ બદામ ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમ સંબંધિત અસામાન્યતાઓ રોકી શકાય છે, જેમાં સ્થૂળતા પણ સામેલ છે. સંશોધનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 24 અઠવાડિયા પછી બદામનું સેવન કરનારાઓમાં વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
6/7
બદામના ફાયદાઓમાં કેન્સર નિવારણનો પણ સમાવેશ કરી શકાય છે. બદામમાં કેન્સર વિરોધી તત્વો  હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે  છે.
બદામના ફાયદાઓમાં કેન્સર નિવારણનો પણ સમાવેશ કરી શકાય છે. બદામમાં કેન્સર વિરોધી તત્વો હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે.
7/7
આવી સ્થિતિમાં બદામ આંખોની નબળાઈ દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, બદામમાં વિટામિન ઇ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્ત્વો આંખના રોગની ઉંમર સંબંધિત મેક્યુલર ડિજનરેશનને દૂર રાખવામાં મદદ કરી શકે છે. બદામમાં ઝિંક પણ હોય છે, જે રેટિનાને સ્વસ્થ રાખવા માટે જરૂરી માનવામાં આવે છે. આ કારણથી કહી શકાય કે બદામ આંખો માટે ફાયદાકારક છે.
આવી સ્થિતિમાં બદામ આંખોની નબળાઈ દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, બદામમાં વિટામિન ઇ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્ત્વો આંખના રોગની ઉંમર સંબંધિત મેક્યુલર ડિજનરેશનને દૂર રાખવામાં મદદ કરી શકે છે. બદામમાં ઝિંક પણ હોય છે, જે રેટિનાને સ્વસ્થ રાખવા માટે જરૂરી માનવામાં આવે છે. આ કારણથી કહી શકાય કે બદામ આંખો માટે ફાયદાકારક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગUS Deportation : અમેરિકાથી વધુ માઠા સમાચાર , હજુ 487 ભારતીયોને તગેડી મુકાશે!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Embed widget