શોધખોળ કરો

લગ્નમાં પેટ ભરીને જમ્યા છો.... આ રીતે બોડી કરો ડિટોક્સ

લગ્નનું વાતાવરણ એવું હોય છે કે ઉત્સાહમાં વ્યક્તિ આહાર ભૂલી જાય છે અને ઘણી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરે છે. આવી સ્થિતિમાં શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે.

લગ્નનું વાતાવરણ એવું હોય છે કે ઉત્સાહમાં વ્યક્તિ આહાર ભૂલી જાય છે અને ઘણી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરે છે. આવી સ્થિતિમાં શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/7
જો તમે જરૂર કરતાં વધુ તેલ અને મસાલાનું સેવન કરો છો, તો તમારે તમારા શરીરને ડિટોક્સિફાય કરવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ. તમારી જાતને હાઈડ્રેટેડ રાખો. તેનાથી શરીરમાં એકઠા થયેલા ઝેરને દૂર કરવામાં મદદ મળી શકે છે.
જો તમે જરૂર કરતાં વધુ તેલ અને મસાલાનું સેવન કરો છો, તો તમારે તમારા શરીરને ડિટોક્સિફાય કરવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ. તમારી જાતને હાઈડ્રેટેડ રાખો. તેનાથી શરીરમાં એકઠા થયેલા ઝેરને દૂર કરવામાં મદદ મળી શકે છે.
2/7
દિવસમાં બેથી ત્રણ વખત ડિટોક્સ વોટર પીવો. આ માટે હુંફાળા પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરો. સવારે ઉઠ્યા પછી તમારા દિવસની શરૂઆત આ પાણીથી કરો.
દિવસમાં બેથી ત્રણ વખત ડિટોક્સ વોટર પીવો. આ માટે હુંફાળા પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરો. સવારે ઉઠ્યા પછી તમારા દિવસની શરૂઆત આ પાણીથી કરો.
3/7
તમે એક મહિના સુધી ડાયેટિંગ કર્યું અને બીજે જ દિવસે તમે લગ્નમાં કંઈક ખાધું જેનાથી તમામ પ્રયત્નો બરબાદ થઈ ગયા હો તો હવે તમારી જાતને જાળવવા માટે તમારે દોડવું, તરવું, નૃત્ય કરવું, કૂદવું જેવી કસરતો કરવી જોઈએ
તમે એક મહિના સુધી ડાયેટિંગ કર્યું અને બીજે જ દિવસે તમે લગ્નમાં કંઈક ખાધું જેનાથી તમામ પ્રયત્નો બરબાદ થઈ ગયા હો તો હવે તમારી જાતને જાળવવા માટે તમારે દોડવું, તરવું, નૃત્ય કરવું, કૂદવું જેવી કસરતો કરવી જોઈએ
4/7
તમે લગ્ન દરમિયાન ખૂબ જ તળેલું ખાધું હશે, આવી સ્થિતિમાં તમારે થોડા સમય માટે પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તેનાથી ચરબી વધી શકે છે, શક્ય હોય ત્યાં સુધી ફાઈબર રિચ ફૂડ ખાવ.
તમે લગ્ન દરમિયાન ખૂબ જ તળેલું ખાધું હશે, આવી સ્થિતિમાં તમારે થોડા સમય માટે પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તેનાથી ચરબી વધી શકે છે, શક્ય હોય ત્યાં સુધી ફાઈબર રિચ ફૂડ ખાવ.
5/7
લગ્નો દરમિયાન લોકો મોટાભાગે આલ્કોહોલનું સેવન કરે છે, આનાથી શરીરમાં વિટામિન્સની માત્રા ઘટી શકે છે, તેથી આહારમાં વિટામિનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. તે ખોરાકના ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
લગ્નો દરમિયાન લોકો મોટાભાગે આલ્કોહોલનું સેવન કરે છે, આનાથી શરીરમાં વિટામિન્સની માત્રા ઘટી શકે છે, તેથી આહારમાં વિટામિનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. તે ખોરાકના ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
6/7
શરીરને ડિટોક્સ કરવા માટે તમારે મધ, આદુ અને તુલસીના પાનની ચા બનાવીને પીવી જોઈએ. ચામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને તમને સારું અનુભવવામાં મદદ કરે છે.
શરીરને ડિટોક્સ કરવા માટે તમારે મધ, આદુ અને તુલસીના પાનની ચા બનાવીને પીવી જોઈએ. ચામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને તમને સારું અનુભવવામાં મદદ કરે છે.
7/7
ઓછામાં ઓછી 8 થી 10 કલાકની ઉંઘ લો, આ શરીરને ડિટોક્સ કરશે અને પાચનતંત્ર પણ યોગ્ય રીતે કામ કરશે.
ઓછામાં ઓછી 8 થી 10 કલાકની ઉંઘ લો, આ શરીરને ડિટોક્સ કરશે અને પાચનતંત્ર પણ યોગ્ય રીતે કામ કરશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget