શોધખોળ કરો

Health Tips: સપ્તાહમાં બે વખત ખાવ અવોકેડો, આ ગંભીર બીમારીનું જોખમ ટળશે

હેલ્ઘ સ્ટોર

1/6
અમેરિકન હાર્ટ એસોશિએશન દ્રારા એક રિસર્ચ કરવામાં આવ્યો હતું. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફળમાં કાર્બોહાઇડ્રેઇટની માત્રા ખૂબ જ ઓછી હોય છે. રિસર્ચ અનુસાર તેમાં લગભગ ત્રણ ગ્રામ  ફાઇબર હોય છે. જેથી તેને ખાવાથી અનેક પ્રકારની બીમારીનું જોખમ ટળી શકે છે.
અમેરિકન હાર્ટ એસોશિએશન દ્રારા એક રિસર્ચ કરવામાં આવ્યો હતું. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફળમાં કાર્બોહાઇડ્રેઇટની માત્રા ખૂબ જ ઓછી હોય છે. રિસર્ચ અનુસાર તેમાં લગભગ ત્રણ ગ્રામ ફાઇબર હોય છે. જેથી તેને ખાવાથી અનેક પ્રકારની બીમારીનું જોખમ ટળી શકે છે.
2/6
જો આપ સપ્તાહમાં બે વખત અવોકૈડો ખાવ છો તો હાર્ટ ડીસીઝનું જોખમ ઓછું થઇ જાય છે. આ જાણકારી એક રિસર્ચમાં સામે આવી છે. અમેરિકન હાર્ટ એસોશિએશન દ્રારા એક રિસર્ચ કરવામાં આવ્યો હતું. આ રિસર્ચ 30 વર્ષ સુધી 110,000 પર કરવામાં આવ્યું હતું. રિસર્ચનું તારણ છે કે,  ન ખાનારની તુલનામાં જે  લોકોએ  અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર એવોકાડો ખાધો છે તેમને હૃદયરોગનું જોખમ ઓછું છે.
જો આપ સપ્તાહમાં બે વખત અવોકૈડો ખાવ છો તો હાર્ટ ડીસીઝનું જોખમ ઓછું થઇ જાય છે. આ જાણકારી એક રિસર્ચમાં સામે આવી છે. અમેરિકન હાર્ટ એસોશિએશન દ્રારા એક રિસર્ચ કરવામાં આવ્યો હતું. આ રિસર્ચ 30 વર્ષ સુધી 110,000 પર કરવામાં આવ્યું હતું. રિસર્ચનું તારણ છે કે, ન ખાનારની તુલનામાં જે લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર એવોકાડો ખાધો છે તેમને હૃદયરોગનું જોખમ ઓછું છે.
3/6
સંશોધન મુજબ, જે લોકોએ ફેટીયુક્ત એવોકાડો ખાધો છે તેઓ લાંબા સમય સુધી સંતુષ્ટી અનુભવે છે. આ સંશોધન 1 એપ્રિલના રોજ અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયું હતું.
સંશોધન મુજબ, જે લોકોએ ફેટીયુક્ત એવોકાડો ખાધો છે તેઓ લાંબા સમય સુધી સંતુષ્ટી અનુભવે છે. આ સંશોધન 1 એપ્રિલના રોજ અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયું હતું.
4/6
એવોકાડો ફાઇબર, ચરબી, ખાસ કરીને મોનોઅનસેચ્યુરેટેડ ચરબી અને અન્ય અનુકૂળ ઘટકોથી સમૃદ્ધ છે. જે સ્વસ્થ હૃદય માટે જરૂરી છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં જાણવા મળ્યું છે કે એવોકાડો ઉચ્ચ કોલેસ્ટ્રોલ સહિત હૃદય સંબંધિત જોખમી પરિબળો પર હકારાત્મક અસર કરે છે. સંશોધકોના મતે, આ સંશોધન હૃદય રોગ અને સ્ટ્રોક વચ્ચેની પોઝિટિવ હેલ્પને  સમર્થન આપે છે.
એવોકાડો ફાઇબર, ચરબી, ખાસ કરીને મોનોઅનસેચ્યુરેટેડ ચરબી અને અન્ય અનુકૂળ ઘટકોથી સમૃદ્ધ છે. જે સ્વસ્થ હૃદય માટે જરૂરી છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં જાણવા મળ્યું છે કે એવોકાડો ઉચ્ચ કોલેસ્ટ્રોલ સહિત હૃદય સંબંધિત જોખમી પરિબળો પર હકારાત્મક અસર કરે છે. સંશોધકોના મતે, આ સંશોધન હૃદય રોગ અને સ્ટ્રોક વચ્ચેની પોઝિટિવ હેલ્પને સમર્થન આપે છે.
5/6
સંશોધનના મુખ્ય લેખક, લોરેના એસ. પેચેકોના જણાવ્યા અનુસાર, સંશોધન એ વાત પર ભાર મૂકે છે કે અસંતૃપ્ત ચરબીનું સેવન ખોરાકની ગુણવત્તામાં સુધારો કરે છે અને હૃદયની સમસ્યાઓથી બચવામાં ફાયદાકારક છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ડેટા અનુસાર છેલ્લા 20 વર્ષોમાં યુ.એસ.માં એવોકાડોનો વપરાશ વધ્યો છે.
સંશોધનના મુખ્ય લેખક, લોરેના એસ. પેચેકોના જણાવ્યા અનુસાર, સંશોધન એ વાત પર ભાર મૂકે છે કે અસંતૃપ્ત ચરબીનું સેવન ખોરાકની ગુણવત્તામાં સુધારો કરે છે અને હૃદયની સમસ્યાઓથી બચવામાં ફાયદાકારક છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ડેટા અનુસાર છેલ્લા 20 વર્ષોમાં યુ.એસ.માં એવોકાડોનો વપરાશ વધ્યો છે.
6/6
કેવી રીતે કરાયું રિસર્ચ:આ સંશોધન 30 વર્ષ સુધી ચાલ્યું. સંશોધન માટે, 30 થી 55 વર્ષની વયની 68,780 થી વધુ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ સંશોધનમાં 40 થી 75 વર્ષની વયના 41,700 થી વધુ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.સંશોધન સમયે કેન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારીઓથી મુક્ત એવા અમેરિકી નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કેવી રીતે કરાયું રિસર્ચ:આ સંશોધન 30 વર્ષ સુધી ચાલ્યું. સંશોધન માટે, 30 થી 55 વર્ષની વયની 68,780 થી વધુ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ સંશોધનમાં 40 થી 75 વર્ષની વયના 41,700 થી વધુ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.સંશોધન સમયે કેન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારીઓથી મુક્ત એવા અમેરિકી નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

NSUI Protest news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પર લાંચના આરોપને લઇ NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
AAJ No Muddo : આજનો મુદ્દો : સંબંધ બેવફા!
Uttarakhand Cloudburst : ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી
Duplicate Medicine : નકલી દવા મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, બહારથી આવતી દવા મામલે બનાવાશે SOP
Ambalal Patel Prediction:  સૌરાષ્ટ્રમાં તૂટી પડશે અતિ ભારે વરસાદ, નદીઓમાં આવશે પૂર, અંબાલાલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
Embed widget