શોધખોળ કરો

Pan Card Rules: શું એક વ્યક્તિ બે પાનકાર્ડ બનાવડાવી શકે છે ?

જો કોઈની પાસે પાન કાર્ડ નથી. ત્યારે બેંકિંગ સંબંધિત કામ અને આવકવેરા સંબંધિત કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે

જો કોઈની પાસે પાન કાર્ડ નથી. ત્યારે બેંકિંગ સંબંધિત કામ અને આવકવેરા સંબંધિત કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
Pan Card Rules: ભારતમાં આવકવેરા વિભાગના નિયમો અનુસાર બે પાન કાર્ડ રાખવું ગેરકાયદેસર છે. જો કોઈની પાસે બે પાન કાર્ડ છે. જેથી તેના પર કાર્યવાહી થઈ શકે છે. ભારતમાં અનેક કામો માટે અનેક દસ્તાવેજોની જરૂર પડે છે. જેમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો સામેલ છે.
Pan Card Rules: ભારતમાં આવકવેરા વિભાગના નિયમો અનુસાર બે પાન કાર્ડ રાખવું ગેરકાયદેસર છે. જો કોઈની પાસે બે પાન કાર્ડ છે. જેથી તેના પર કાર્યવાહી થઈ શકે છે. ભારતમાં અનેક કામો માટે અનેક દસ્તાવેજોની જરૂર પડે છે. જેમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો સામેલ છે.
2/7
જો કોઈની પાસે પાન કાર્ડ નથી. ત્યારે બેંકિંગ સંબંધિત કામ અને આવકવેરા સંબંધિત કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે.
જો કોઈની પાસે પાન કાર્ડ નથી. ત્યારે બેંકિંગ સંબંધિત કામ અને આવકવેરા સંબંધિત કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે.
3/7
જો કોઈ વ્યક્તિ બેંકમાં 50 હજાર રૂપિયાથી વધુ જમા કરાવવા માંગે છે, તો તેના માટે પાન કાર્ડ જરૂરી છે. આ સાથે જ્યારે ITR ફાઈલ કરવાનું હોય ત્યારે પાન કાર્ડ પણ જરૂરી છે.
જો કોઈ વ્યક્તિ બેંકમાં 50 હજાર રૂપિયાથી વધુ જમા કરાવવા માંગે છે, તો તેના માટે પાન કાર્ડ જરૂરી છે. આ સાથે જ્યારે ITR ફાઈલ કરવાનું હોય ત્યારે પાન કાર્ડ પણ જરૂરી છે.
4/7
ઘણીવાર લોકોના મનમાં પાન કાર્ડને લઈને સવાલો ઉભા થાય છે. શું વ્યક્તિ બે પાન કાર્ડ બનાવી શકે છે કે નહીં?
ઘણીવાર લોકોના મનમાં પાન કાર્ડને લઈને સવાલો ઉભા થાય છે. શું વ્યક્તિ બે પાન કાર્ડ બનાવી શકે છે કે નહીં?
5/7
તો અમે તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ બે પાન કાર્ડ બનાવી શકે છે. પરંતુ બે પાન કાર્ડ હોવું ગેરકાયદેસર છે. જો આવું કરવામાં આવે તો કાર્યવાહી થઈ શકે છે.
તો અમે તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ બે પાન કાર્ડ બનાવી શકે છે. પરંતુ બે પાન કાર્ડ હોવું ગેરકાયદેસર છે. જો આવું કરવામાં આવે તો કાર્યવાહી થઈ શકે છે.
6/7
આવકવેરા વિભાગના નિયમો અનુસાર, એક વ્યક્તિ પાસે બે પાન કાર્ડ હોઈ શકે નહીં. જો કોઈની પાસે બે પાન કાર્ડ છે તો તેણે ડુપ્લિકેટ પાન કાર્ડ સરેન્ડર કરવું પડશે.
આવકવેરા વિભાગના નિયમો અનુસાર, એક વ્યક્તિ પાસે બે પાન કાર્ડ હોઈ શકે નહીં. જો કોઈની પાસે બે પાન કાર્ડ છે તો તેણે ડુપ્લિકેટ પાન કાર્ડ સરેન્ડર કરવું પડશે.
7/7
ડુપ્લિકેટ પાન કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પરત કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને બે પાન કાર્ડ ધરાવે છે. તેથી તેણે દંડ ભરવો પડશે.
ડુપ્લિકેટ પાન કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પરત કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને બે પાન કાર્ડ ધરાવે છે. તેથી તેણે દંડ ભરવો પડશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget