શોધખોળ કરો

Health Tips: નારિયેલ પાણી પીધાં બાદ મલાઇ ફેંકી દો છો? જાણી લો તેના અદભૂત ફાયદા

CoconutWater_Lead

1/5
નારિયેળ પાણી ઇમ્યુનિટીની સાથે સુપર ડાયટિંગ ડ્રિન્ક પણ છે. તેના કારણે જ તે હંમેશા ડ઼િમાન્ડમાં રહે છે. ગરમી, ઠંડી દરેક સિઝનમાં પી શકાય છે. જો કે નારિયેળ પાણીથી પણ વધુ હેલ્ધી અને ફાયદાકારક તેની મલાઇ છે. જેને કોકોનટ મીટ કહે છે.
નારિયેળ પાણી ઇમ્યુનિટીની સાથે સુપર ડાયટિંગ ડ્રિન્ક પણ છે. તેના કારણે જ તે હંમેશા ડ઼િમાન્ડમાં રહે છે. ગરમી, ઠંડી દરેક સિઝનમાં પી શકાય છે. જો કે નારિયેળ પાણીથી પણ વધુ હેલ્ધી અને ફાયદાકારક તેની મલાઇ છે. જેને કોકોનટ મીટ કહે છે.
2/5
ડાયટિંગ કરતા લોકો નારિયેળ પાણી પીધા બાદ તેની મલાઇને ખાધા નથી. કારણ કે મલાઇમાં વસા ભરપૂર માત્રમાં હોય છે. જો કે કોકોનટ મલાાઇના અનેક ફાયદા છે. મલાઇમાં મોજૂદ પાવર પેક ફેટ આપને લાંબા સમય સુધી સંતૃષ્ટ રાખે છે.
ડાયટિંગ કરતા લોકો નારિયેળ પાણી પીધા બાદ તેની મલાઇને ખાધા નથી. કારણ કે મલાઇમાં વસા ભરપૂર માત્રમાં હોય છે. જો કે કોકોનટ મલાાઇના અનેક ફાયદા છે. મલાઇમાં મોજૂદ પાવર પેક ફેટ આપને લાંબા સમય સુધી સંતૃષ્ટ રાખે છે.
3/5
નારિયેળની મલાઇમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપણા પાચનતંત્રને ઠીક રાખવામાં મદદ કરે છે. ઉપરાંત મલાઇ ઇરિટેબલ બાઉલ  સિન્ડ્રોમમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાત નારિયાળની મલાઇ ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જેના સેવનથી શરીરમાં તરત ઊર્જાનો સંચાર થાય છે.
નારિયેળની મલાઇમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપણા પાચનતંત્રને ઠીક રાખવામાં મદદ કરે છે. ઉપરાંત મલાઇ ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાત નારિયાળની મલાઇ ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જેના સેવનથી શરીરમાં તરત ઊર્જાનો સંચાર થાય છે.
4/5
કોકોનટ મીટ એટલે કે મલાઇ ગૂડ કોલેસ્ટ્રોલને વધારે છે. જેથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. વધતી ઉંમરનો પ્રભાવ ઓછો કરવા માટે નારિયેળ પાણીનું સેવન રોજ કરી શકાય.તેની મલાઇ ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. કિડની હેલ્ધી રહે છે. દાંતની મજબૂતાઇ વધે છે.
કોકોનટ મીટ એટલે કે મલાઇ ગૂડ કોલેસ્ટ્રોલને વધારે છે. જેથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. વધતી ઉંમરનો પ્રભાવ ઓછો કરવા માટે નારિયેળ પાણીનું સેવન રોજ કરી શકાય.તેની મલાઇ ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. કિડની હેલ્ધી રહે છે. દાંતની મજબૂતાઇ વધે છે.
5/5
હાઇબ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં નારિયેળ પાણીની સાથે મલાઇ પણ કારગર છે.તેમાં મોજૂદ વિટામિન સી, પોટેશ્યિમ,મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે.
હાઇબ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં નારિયેળ પાણીની સાથે મલાઇ પણ કારગર છે.તેમાં મોજૂદ વિટામિન સી, પોટેશ્યિમ,મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં  ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vice-Presidential Election 2025: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મોટા સમાચાર, 9મી સપ્ટેમ્બરે ચૂંટણી
Panchamahal Viral video : યુવતીને ભગાડી જતાં 2 યુવકોને લોકોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર
Surat Mass Suicide Case : લફરાબાજ પત્નીથી કંટાળી પતિનો સંતાનો સાથે આપઘાત, જુઓ અહેવાલ
Bhavnagar BJP Leader : ભાવનગરમાં ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ સામે મહિલાની છેડતીની ફરિયાદ, જુઓ અહેવાલ
Sardar Sarovar Dam: નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, 15 દરવાજો ખોલી પાણી છોડાતા 24 ગામો એલર્ટ પર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં  ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
Vice President Election: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
Vice President Election: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
હવે Instagram પર બધા જ નહીં કરી શકે Live! જાણો કોને મળશે લાઈવ થવાનો અધિકાર
હવે Instagram પર બધા જ નહીં કરી શકે Live! જાણો કોને મળશે લાઈવ થવાનો અધિકાર
Team India New Coach: ખાલિદ જમીલ બન્યા ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ, AIFFએ કરી જાહેરાત
Team India New Coach: ખાલિદ જમીલ બન્યા ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ, AIFFએ કરી જાહેરાત
Embed widget