શોધખોળ કરો

કોરોના થયા બાદ કેટલા મહિના રહે છે એન્ટીબોડી, આ વિશે વૈજ્ઞાનિકોએ શું કહે છે? જાણો

Corona_Postive

1/6
કોરોના વાયરસ સામે બચવા માટે દેશમાં વેક્સિનેશન તેજ થઇ ગયું છે.  જેથી સંક્રમણનું  જોખમ ઓછું થઇ ગયું છે. આ દરમિયાન ઇટલીના શોધકર્તાઓએ બીમારી બાદ શરીરમાં એન્ટીબોડીને લઇને મહત્વપૂર્ણ  જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, કોવિડ-19ઇન્ફેક્ટેડ થયાના આઠ મહિના બાદ સુધી દર્દીના લોહીમાં કોરોના વિરૂદ્ધ એન્ટીબોડી રહે છે
કોરોના વાયરસ સામે બચવા માટે દેશમાં વેક્સિનેશન તેજ થઇ ગયું છે. જેથી સંક્રમણનું જોખમ ઓછું થઇ ગયું છે. આ દરમિયાન ઇટલીના શોધકર્તાઓએ બીમારી બાદ શરીરમાં એન્ટીબોડીને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, કોવિડ-19ઇન્ફેક્ટેડ થયાના આઠ મહિના બાદ સુધી દર્દીના લોહીમાં કોરોના વિરૂદ્ધ એન્ટીબોડી રહે છે
2/6
મિલાનના સેન રાફેલ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે,ગંભીરતા, દર્દીની ઉંમર અથવા બીમારીની ઝપેટમાં આવ્યાં બાદ એન્ટીબોડી લોહીમાં મોજૂદ રહે છે. એકસ્પર્ટ કહે છે કે, શરીરમાં એન્ટીબોડી બને તે ત્યાં સુધીમાં વાયરસ શરીરમાંથી ખતમ થઇ જાય છે.
મિલાનના સેન રાફેલ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે,ગંભીરતા, દર્દીની ઉંમર અથવા બીમારીની ઝપેટમાં આવ્યાં બાદ એન્ટીબોડી લોહીમાં મોજૂદ રહે છે. એકસ્પર્ટ કહે છે કે, શરીરમાં એન્ટીબોડી બને તે ત્યાં સુધીમાં વાયરસ શરીરમાંથી ખતમ થઇ જાય છે.
3/6
શોધકર્તા ISS નેશનલ હેલ્થ ઇન્સ્ટીટ્યૂટની સાથે મળીને  કામ કરે છે. સ્ટડી માટે તેમણે કોરોના વાયરસના લક્ષણોવાળા 162 દર્દીઓને સામેલ કર્યાં હતા. જેને પહેલી લહેરમાં ઇમરજન્સીના રૂપમાં રખાયા હતા. તેમાં બ્લડ સેમ્પલ પહેલી માર્ચ અને એપ્રિલમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે લોકો સર્વાઇવ કરી રહ્યાં હતા.  તેમના બ્લડ સેમ્પલ નવેમ્બરમાં બીજી વખત લેવામાં આવ્યા હતા. તેમાં લગભગ 29 દર્દીના મોત થઇ ગયા હતા.
શોધકર્તા ISS નેશનલ હેલ્થ ઇન્સ્ટીટ્યૂટની સાથે મળીને કામ કરે છે. સ્ટડી માટે તેમણે કોરોના વાયરસના લક્ષણોવાળા 162 દર્દીઓને સામેલ કર્યાં હતા. જેને પહેલી લહેરમાં ઇમરજન્સીના રૂપમાં રખાયા હતા. તેમાં બ્લડ સેમ્પલ પહેલી માર્ચ અને એપ્રિલમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે લોકો સર્વાઇવ કરી રહ્યાં હતા. તેમના બ્લડ સેમ્પલ નવેમ્બરમાં બીજી વખત લેવામાં આવ્યા હતા. તેમાં લગભગ 29 દર્દીના મોત થઇ ગયા હતા.
4/6
ISSના શોધકર્તાએ જણાવ્યું કે, કોરોના પોઝિટિવ આ્વ્યાં બાદ આઠ મહિના સુધી આ દર્દીમાં બીમારી સામે લડતી એન્ટીબોડી બની હતી. તેવામાં ત્રણ એવા દર્દી જોવા મળ્યાં હતા. તેમાં લાંબા સમય સુધી એન્ટીબોડી નહતી જોવા મળી.
ISSના શોધકર્તાએ જણાવ્યું કે, કોરોના પોઝિટિવ આ્વ્યાં બાદ આઠ મહિના સુધી આ દર્દીમાં બીમારી સામે લડતી એન્ટીબોડી બની હતી. તેવામાં ત્રણ એવા દર્દી જોવા મળ્યાં હતા. તેમાં લાંબા સમય સુધી એન્ટીબોડી નહતી જોવા મળી.
5/6
આ સ્ટડી નેચર કોમ્યુનિકેશન્સ સાયન્ટીફિક જર્નલમાં પ્રકાશિત  થઇ છે. સ્ટડીમાં શોધકર્તાએ કોરોના વાયરસથી રિકવરમાં એન્ટીબોડીમાં વિકસિત થવાના મહત્વ પર ખૂબ જ ભાર આપ્યો છે.
આ સ્ટડી નેચર કોમ્યુનિકેશન્સ સાયન્ટીફિક જર્નલમાં પ્રકાશિત થઇ છે. સ્ટડીમાં શોધકર્તાએ કોરોના વાયરસથી રિકવરમાં એન્ટીબોડીમાં વિકસિત થવાના મહત્વ પર ખૂબ જ ભાર આપ્યો છે.
6/6
શોધકર્તાએ કોરોનાથી ગંભીર રીતે બીમાર પડેલા દર્દીને લઇને એક ખાસ જાણકારી આપી હતી. તેમાં જાણવા મળ્યું કે, જે દર્દીમાં 15 દિવસ સુધી એન્ટીબોડી બનાવવામાં અસફળ રહ્યાં  છે, તેવા લોકોમાં કોવિડ-19 ઘાતક રૂપ વિકસિત થવાનું જોખમ વધુ હતું.
શોધકર્તાએ કોરોનાથી ગંભીર રીતે બીમાર પડેલા દર્દીને લઇને એક ખાસ જાણકારી આપી હતી. તેમાં જાણવા મળ્યું કે, જે દર્દીમાં 15 દિવસ સુધી એન્ટીબોડી બનાવવામાં અસફળ રહ્યાં છે, તેવા લોકોમાં કોવિડ-19 ઘાતક રૂપ વિકસિત થવાનું જોખમ વધુ હતું.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
Embed widget