શોધખોળ કરો

કોરોના થયા બાદ કેટલા મહિના રહે છે એન્ટીબોડી, આ વિશે વૈજ્ઞાનિકોએ શું કહે છે? જાણો

Corona_Postive

1/6
કોરોના વાયરસ સામે બચવા માટે દેશમાં વેક્સિનેશન તેજ થઇ ગયું છે.  જેથી સંક્રમણનું  જોખમ ઓછું થઇ ગયું છે. આ દરમિયાન ઇટલીના શોધકર્તાઓએ બીમારી બાદ શરીરમાં એન્ટીબોડીને લઇને મહત્વપૂર્ણ  જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, કોવિડ-19ઇન્ફેક્ટેડ થયાના આઠ મહિના બાદ સુધી દર્દીના લોહીમાં કોરોના વિરૂદ્ધ એન્ટીબોડી રહે છે
કોરોના વાયરસ સામે બચવા માટે દેશમાં વેક્સિનેશન તેજ થઇ ગયું છે. જેથી સંક્રમણનું જોખમ ઓછું થઇ ગયું છે. આ દરમિયાન ઇટલીના શોધકર્તાઓએ બીમારી બાદ શરીરમાં એન્ટીબોડીને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, કોવિડ-19ઇન્ફેક્ટેડ થયાના આઠ મહિના બાદ સુધી દર્દીના લોહીમાં કોરોના વિરૂદ્ધ એન્ટીબોડી રહે છે
2/6
મિલાનના સેન રાફેલ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે,ગંભીરતા, દર્દીની ઉંમર અથવા બીમારીની ઝપેટમાં આવ્યાં બાદ એન્ટીબોડી લોહીમાં મોજૂદ રહે છે. એકસ્પર્ટ કહે છે કે, શરીરમાં એન્ટીબોડી બને તે ત્યાં સુધીમાં વાયરસ શરીરમાંથી ખતમ થઇ જાય છે.
મિલાનના સેન રાફેલ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે,ગંભીરતા, દર્દીની ઉંમર અથવા બીમારીની ઝપેટમાં આવ્યાં બાદ એન્ટીબોડી લોહીમાં મોજૂદ રહે છે. એકસ્પર્ટ કહે છે કે, શરીરમાં એન્ટીબોડી બને તે ત્યાં સુધીમાં વાયરસ શરીરમાંથી ખતમ થઇ જાય છે.
3/6
શોધકર્તા ISS નેશનલ હેલ્થ ઇન્સ્ટીટ્યૂટની સાથે મળીને  કામ કરે છે. સ્ટડી માટે તેમણે કોરોના વાયરસના લક્ષણોવાળા 162 દર્દીઓને સામેલ કર્યાં હતા. જેને પહેલી લહેરમાં ઇમરજન્સીના રૂપમાં રખાયા હતા. તેમાં બ્લડ સેમ્પલ પહેલી માર્ચ અને એપ્રિલમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે લોકો સર્વાઇવ કરી રહ્યાં હતા.  તેમના બ્લડ સેમ્પલ નવેમ્બરમાં બીજી વખત લેવામાં આવ્યા હતા. તેમાં લગભગ 29 દર્દીના મોત થઇ ગયા હતા.
શોધકર્તા ISS નેશનલ હેલ્થ ઇન્સ્ટીટ્યૂટની સાથે મળીને કામ કરે છે. સ્ટડી માટે તેમણે કોરોના વાયરસના લક્ષણોવાળા 162 દર્દીઓને સામેલ કર્યાં હતા. જેને પહેલી લહેરમાં ઇમરજન્સીના રૂપમાં રખાયા હતા. તેમાં બ્લડ સેમ્પલ પહેલી માર્ચ અને એપ્રિલમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે લોકો સર્વાઇવ કરી રહ્યાં હતા. તેમના બ્લડ સેમ્પલ નવેમ્બરમાં બીજી વખત લેવામાં આવ્યા હતા. તેમાં લગભગ 29 દર્દીના મોત થઇ ગયા હતા.
4/6
ISSના શોધકર્તાએ જણાવ્યું કે, કોરોના પોઝિટિવ આ્વ્યાં બાદ આઠ મહિના સુધી આ દર્દીમાં બીમારી સામે લડતી એન્ટીબોડી બની હતી. તેવામાં ત્રણ એવા દર્દી જોવા મળ્યાં હતા. તેમાં લાંબા સમય સુધી એન્ટીબોડી નહતી જોવા મળી.
ISSના શોધકર્તાએ જણાવ્યું કે, કોરોના પોઝિટિવ આ્વ્યાં બાદ આઠ મહિના સુધી આ દર્દીમાં બીમારી સામે લડતી એન્ટીબોડી બની હતી. તેવામાં ત્રણ એવા દર્દી જોવા મળ્યાં હતા. તેમાં લાંબા સમય સુધી એન્ટીબોડી નહતી જોવા મળી.
5/6
આ સ્ટડી નેચર કોમ્યુનિકેશન્સ સાયન્ટીફિક જર્નલમાં પ્રકાશિત  થઇ છે. સ્ટડીમાં શોધકર્તાએ કોરોના વાયરસથી રિકવરમાં એન્ટીબોડીમાં વિકસિત થવાના મહત્વ પર ખૂબ જ ભાર આપ્યો છે.
આ સ્ટડી નેચર કોમ્યુનિકેશન્સ સાયન્ટીફિક જર્નલમાં પ્રકાશિત થઇ છે. સ્ટડીમાં શોધકર્તાએ કોરોના વાયરસથી રિકવરમાં એન્ટીબોડીમાં વિકસિત થવાના મહત્વ પર ખૂબ જ ભાર આપ્યો છે.
6/6
શોધકર્તાએ કોરોનાથી ગંભીર રીતે બીમાર પડેલા દર્દીને લઇને એક ખાસ જાણકારી આપી હતી. તેમાં જાણવા મળ્યું કે, જે દર્દીમાં 15 દિવસ સુધી એન્ટીબોડી બનાવવામાં અસફળ રહ્યાં  છે, તેવા લોકોમાં કોવિડ-19 ઘાતક રૂપ વિકસિત થવાનું જોખમ વધુ હતું.
શોધકર્તાએ કોરોનાથી ગંભીર રીતે બીમાર પડેલા દર્દીને લઇને એક ખાસ જાણકારી આપી હતી. તેમાં જાણવા મળ્યું કે, જે દર્દીમાં 15 દિવસ સુધી એન્ટીબોડી બનાવવામાં અસફળ રહ્યાં છે, તેવા લોકોમાં કોવિડ-19 ઘાતક રૂપ વિકસિત થવાનું જોખમ વધુ હતું.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget