શોધખોળ કરો

Health Tips:દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી અચૂક થશે ફાયદો, અનિદ્રા સહિતની આ સમસ્યા થશે ગાયબ

ઘીયુક્ત દૂધના ફાયદા

1/5
જો આપ રાત્રે સૂતા પહેલા એક કપ ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પીશો તો ગાઢ ઊંઘને માણી શકશો. તેનાથી મગજની નસો શાંત થાય છે. આ રીતે સૂતા પહેલા દૂધ પીવાથી આપને ખૂબ જ રિલેકસ થશે. ધી સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે અને મૂડ પણ સારો કરે છે.
જો આપ રાત્રે સૂતા પહેલા એક કપ ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પીશો તો ગાઢ ઊંઘને માણી શકશો. તેનાથી મગજની નસો શાંત થાય છે. આ રીતે સૂતા પહેલા દૂધ પીવાથી આપને ખૂબ જ રિલેકસ થશે. ધી સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે અને મૂડ પણ સારો કરે છે.
2/5
દૂધમાં ધી નાખીને પીવાથી શરીની અંદર ઇજાઇમ્સ રિલીઝ થાય છે. જેના કારણે પાચન શક્તિ વધે છે. ઇન્જાઇમ બેસ્ટ ડાયજેશન માટે પણ મદદરૂપ થાય છે. તેના કારણે પેટ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
દૂધમાં ધી નાખીને પીવાથી શરીની અંદર ઇજાઇમ્સ રિલીઝ થાય છે. જેના કારણે પાચન શક્તિ વધે છે. ઇન્જાઇમ બેસ્ટ ડાયજેશન માટે પણ મદદરૂપ થાય છે. તેના કારણે પેટ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
3/5
જો આપને સાંધામાં દુખાવો રહેવો તો દૂધમાં ઘી નાખીને પીવાથી જોઇન્ટમાં ઇન્ફામેશન ઓછું થાય છે. સોજોથી પણ આરામ મળે છે. ઘીયુક્ત દુધ પાવાથી હાંડકા પણ મજબૂત થાય છે. સાંધાના દુખાવાથી રાહત થાય છે.
જો આપને સાંધામાં દુખાવો રહેવો તો દૂધમાં ઘી નાખીને પીવાથી જોઇન્ટમાં ઇન્ફામેશન ઓછું થાય છે. સોજોથી પણ આરામ મળે છે. ઘીયુક્ત દુધ પાવાથી હાંડકા પણ મજબૂત થાય છે. સાંધાના દુખાવાથી રાહત થાય છે.
4/5
હેલ્થી સ્વસ્થ ગ્લોઇંગ સ્કિન માટે પણ આપ દૂઘમાં ધી મિકસ કરીને પીવો. ઘી અને દૂધ પ્રાકૃતિક મોશ્ચરાઇઝર છે. જે નેરચલી સ્કિનને નરિસ  મોશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. જો આપ રોજ દૂધમાં ધી નાખીને પીશો તો એન્જિંગ ઓછી કરે છે અને ડ્રાયનેસ દૂર કરે છે
હેલ્થી સ્વસ્થ ગ્લોઇંગ સ્કિન માટે પણ આપ દૂઘમાં ધી મિકસ કરીને પીવો. ઘી અને દૂધ પ્રાકૃતિક મોશ્ચરાઇઝર છે. જે નેરચલી સ્કિનને નરિસ મોશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. જો આપ રોજ દૂધમાં ધી નાખીને પીશો તો એન્જિંગ ઓછી કરે છે અને ડ્રાયનેસ દૂર કરે છે
5/5
એક ગ્લાસમાં દૂધમાં ધી નાખીને પીવાથી ડાયજેશન ઠીક રહે છે અને તેનાથી મેટાબોલિજ્મ વધે છે. ડાયેજેશન સિસ્ટમ સારી રહે છે. પેટમાં ગેસ બનવાનની સમસ્યાથી પણ આરામ મળે છે.
એક ગ્લાસમાં દૂધમાં ધી નાખીને પીવાથી ડાયજેશન ઠીક રહે છે અને તેનાથી મેટાબોલિજ્મ વધે છે. ડાયેજેશન સિસ્ટમ સારી રહે છે. પેટમાં ગેસ બનવાનની સમસ્યાથી પણ આરામ મળે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget