શોધખોળ કરો

કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે સરકારનું શું છે પ્લાનિંગ?

બાળકોને સંક્રમણથી કેવી રીતે બચાવશો?

1/5
દેશ હાલ કોરોનાની બીજી લહેર સામે જંગ લડી રહ્યો છે. તેવામાં એકસ્પર્ટનો મત છે કે, ભારતમાં ત્રીજી લહરે ઓક્ટબરથી નવેમ્બરની વચ્ચે આવી શકે છે. આ ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક માનવામાં આવી રહી છે., આ સ્થિતિમાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે સરકારનું શું પ્લાનિંગ છે. જાણીએ
દેશ હાલ કોરોનાની બીજી લહેર સામે જંગ લડી રહ્યો છે. તેવામાં એકસ્પર્ટનો મત છે કે, ભારતમાં ત્રીજી લહરે ઓક્ટબરથી નવેમ્બરની વચ્ચે આવી શકે છે. આ ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક માનવામાં આવી રહી છે., આ સ્થિતિમાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે સરકારનું શું પ્લાનિંગ છે. જાણીએ
2/5
કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા માટે બાળકો માટે વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યુ છે, જેથી બાળકોને પણ સંક્રમણથી બચાવી શકાય. હાલ ભારતમાં મોજૂદ બંને વેક્સિનનું બાળકોો પર ક્લિનિક ટ્રાયલ ચાલી રહ્યું છે.
કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા માટે બાળકો માટે વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યુ છે, જેથી બાળકોને પણ સંક્રમણથી બચાવી શકાય. હાલ ભારતમાં મોજૂદ બંને વેક્સિનનું બાળકોો પર ક્લિનિક ટ્રાયલ ચાલી રહ્યું છે.
3/5
કોરોનાની મહામારીની પહેલી લહેરમાં વાયરસ 50 વયથી વધુ વયના લોકો માટે ઘાતક સાબિત થયો તો બીજી લહેરમાં 35થી 45 વય જૂથના લોકો વધુ સંક્રમિત થયા અને તેના પર આ વાયરસ જીવલેણ પણ સાબિત થયો તો હવે એક્સપર્ટનું અનુમાન છે કે, વાયરસ ત્રીજી લહેરમાં જેમાં બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે.
કોરોનાની મહામારીની પહેલી લહેરમાં વાયરસ 50 વયથી વધુ વયના લોકો માટે ઘાતક સાબિત થયો તો બીજી લહેરમાં 35થી 45 વય જૂથના લોકો વધુ સંક્રમિત થયા અને તેના પર આ વાયરસ જીવલેણ પણ સાબિત થયો તો હવે એક્સપર્ટનું અનુમાન છે કે, વાયરસ ત્રીજી લહેરમાં જેમાં બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે.
4/5
દિલ્લી એમ્સના ડાયરેક્ટરે ત્રીજી લહેરનો બાળકો પર પ્રભાવના મુદ્દે વાત કરતા જણાવ્યું કે, જે લોકોનો ઇમ્યૂન સક્ષમતા ઓછી હોય તેના પર આ વાયરસ વધુ તીવ્રતાથી હાવિ થાય છે. આ સ્થિતિમાં બાળકો ત્રીજી લહેરમાં વધુ સંક્રમિત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
દિલ્લી એમ્સના ડાયરેક્ટરે ત્રીજી લહેરનો બાળકો પર પ્રભાવના મુદ્દે વાત કરતા જણાવ્યું કે, જે લોકોનો ઇમ્યૂન સક્ષમતા ઓછી હોય તેના પર આ વાયરસ વધુ તીવ્રતાથી હાવિ થાય છે. આ સ્થિતિમાં બાળકો ત્રીજી લહેરમાં વધુ સંક્રમિત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
5/5
ભારત બાયોટેક 12થી 18 વર્ષના બાળકો માટે નેઝલ વેક્સિનની તૈયારી પણ કરી રહ્યુ છે. જો કે ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણથી કેવી રીતે બચાવી શકાશે તે માટે રાજ્યો કે કેન્દ્ર સરકારે કોઇ બ્લુ પ્રિન્ટ હજુ સુધી તૈયાર નથી કરી
ભારત બાયોટેક 12થી 18 વર્ષના બાળકો માટે નેઝલ વેક્સિનની તૈયારી પણ કરી રહ્યુ છે. જો કે ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણથી કેવી રીતે બચાવી શકાશે તે માટે રાજ્યો કે કેન્દ્ર સરકારે કોઇ બ્લુ પ્રિન્ટ હજુ સુધી તૈયાર નથી કરી

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget