શોધખોળ કરો
Diwali: ભારત ઉપરાંત આ બિન-હિન્દુ દેશોમાં પણ ધામધૂમથી મનાવાય છે દિવાળી, નામ જાણીને ચોંકી જશો...
ભારત સિવાય પણ દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં દિવાળીને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે,
![ભારત સિવાય પણ દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં દિવાળીને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/6a296e3f1ea9e12b8aaf43a8d50becc8169925465172077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9
![Happy Diwali 2023: દિવાળી એ રોશનીનો તહેવાર છે. ભગવાન રામના અયોધ્યા પરત ફરવા પર સમગ્ર દેશ આ દિવસે દિવાળી ઉજવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં જેટલો ધામધૂમથી દિવાળીનો તહેવાર ઉજવાય છે તેટલો અન્ય કોઇ દેશમાં પણ આ તહેવાર ઉજવાતો હશે, નહીં ને. પરંતુ સાચુ છે ભારત સિવાય પણ દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં દિવાળીને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે, અને આ દેશો હિન્દુ રાષ્ટ્રો નથી. જાણો અહીં....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/fdbe1e56c9e68ee55baaaa8f04bfaad988cf8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Happy Diwali 2023: દિવાળી એ રોશનીનો તહેવાર છે. ભગવાન રામના અયોધ્યા પરત ફરવા પર સમગ્ર દેશ આ દિવસે દિવાળી ઉજવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં જેટલો ધામધૂમથી દિવાળીનો તહેવાર ઉજવાય છે તેટલો અન્ય કોઇ દેશમાં પણ આ તહેવાર ઉજવાતો હશે, નહીં ને. પરંતુ સાચુ છે ભારત સિવાય પણ દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં દિવાળીને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે, અને આ દેશો હિન્દુ રાષ્ટ્રો નથી. જાણો અહીં....
2/9
![આ વખતે ભારતમાં દિવાળી 12મી નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે તમને દરેક જગ્યાએ પ્રકાશ જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/88f93b7e52404555f7d4ce4fa3c1085a5b127.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે ભારતમાં દિવાળી 12મી નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે તમને દરેક જગ્યાએ પ્રકાશ જોવા મળશે.
3/9
![એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ તેમના વનવાસ પછી લંકા જીતીને અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ આખા શહેરને દીવાઓથી શણગાર્યું હતું. આ જ કારણ છે કે આજે પણ લોકો એ યાદમાં દિવાળી ઉજવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/413e2d38439980abe64ff87493eb3b0b4e705.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ તેમના વનવાસ પછી લંકા જીતીને અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ આખા શહેરને દીવાઓથી શણગાર્યું હતું. આ જ કારણ છે કે આજે પણ લોકો એ યાદમાં દિવાળી ઉજવે છે.
4/9
![તમને જણાવી દઈએ કે, આજે પણ અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે સરયુ નદીના કિનારા દીવાઓથી સજાવવામાં આવે છે. ચાલો હવે અમે તમને જણાવીએ કે દિવાળી બીજે ક્યાં મનાવવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/187a8d363088cce524680ef87d48fa190ce8c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે, આજે પણ અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે સરયુ નદીના કિનારા દીવાઓથી સજાવવામાં આવે છે. ચાલો હવે અમે તમને જણાવીએ કે દિવાળી બીજે ક્યાં મનાવવામાં આવે છે.
5/9
![ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. વાસ્તવમાં, ભાગલા પછી કેટલાક હિન્દુઓ ત્યાં રહી ગયા છે, તેથી આજે પણ ત્યાં દિવાળી ઉજવવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/fdbe1e56c9e68ee55baaaa8f04bfaad952c43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. વાસ્તવમાં, ભાગલા પછી કેટલાક હિન્દુઓ ત્યાં રહી ગયા છે, તેથી આજે પણ ત્યાં દિવાળી ઉજવવામાં આવે છે.
6/9
![આ ઉપરાંત નેપાળમાં પણ દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. વાસ્તવમાં નેપાળના કેટલાક ભાગોને સીતા માતાનું માતૃસ્થાન માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/6515889ee6585645319a2d9c137b3cf4328cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત નેપાળમાં પણ દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. વાસ્તવમાં નેપાળના કેટલાક ભાગોને સીતા માતાનું માતૃસ્થાન માનવામાં આવે છે.
7/9
![જાપાનના લોકો પણ દિવાળી ઉજવે છે. દિવાળીના દિવસે જાપાનના કેટલાક ભાગોમાં લોકો તેમના બગીચાઓમાં દીવા પ્રગટાવે છે અને ઝાડ પર માળા અને ફાનસ લટકાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/b5c6a4f6d4c93008621f39b30f2ac93a624e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાપાનના લોકો પણ દિવાળી ઉજવે છે. દિવાળીના દિવસે જાપાનના કેટલાક ભાગોમાં લોકો તેમના બગીચાઓમાં દીવા પ્રગટાવે છે અને ઝાડ પર માળા અને ફાનસ લટકાવે છે.
8/9
![શ્રીલંકાના લોકો પણ દિવાળીના દિવસે પોતાના ઘરમાં માટીના દીવા પ્રગટાવે છે. અહીંના લોકો પણ આ દિવસને ધામધૂમથી ઉજવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/29b0234df979a6c8930d40961223977d4ef23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીલંકાના લોકો પણ દિવાળીના દિવસે પોતાના ઘરમાં માટીના દીવા પ્રગટાવે છે. અહીંના લોકો પણ આ દિવસને ધામધૂમથી ઉજવે છે.
9/9
![થાઈલેન્ડમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે અહીંના લોકો કેળાના પાંદડામાંથી દીવો બનાવીને પ્રગટાવે છે. આ સાથે અહીંના લોકો આ પાનમાં મીણબત્તી મૂકીને નદીમાં છોડે છે. થાઈલેન્ડમાં દિવાળીને લેમ ક્રિઓંગ તરીકે ઓળખવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/f22f7db88a8111156bdc2e1b25b84bd9480a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થાઈલેન્ડમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે અહીંના લોકો કેળાના પાંદડામાંથી દીવો બનાવીને પ્રગટાવે છે. આ સાથે અહીંના લોકો આ પાનમાં મીણબત્તી મૂકીને નદીમાં છોડે છે. થાઈલેન્ડમાં દિવાળીને લેમ ક્રિઓંગ તરીકે ઓળખવામાં આવે છે.
Published at : 06 Nov 2023 12:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)