શોધખોળ કરો

Diwali: ભારત ઉપરાંત આ બિન-હિન્દુ દેશોમાં પણ ધામધૂમથી મનાવાય છે દિવાળી, નામ જાણીને ચોંકી જશો...

ભારત સિવાય પણ દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં દિવાળીને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે,

ભારત સિવાય પણ દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં દિવાળીને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે,

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/9
Happy Diwali 2023: દિવાળી એ રોશનીનો તહેવાર છે. ભગવાન રામના અયોધ્યા પરત ફરવા પર સમગ્ર દેશ આ દિવસે દિવાળી ઉજવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં જેટલો ધામધૂમથી દિવાળીનો તહેવાર ઉજવાય છે તેટલો અન્ય કોઇ દેશમાં પણ આ તહેવાર ઉજવાતો હશે, નહીં ને. પરંતુ સાચુ છે ભારત સિવાય પણ દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં દિવાળીને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે, અને આ દેશો હિન્દુ રાષ્ટ્રો નથી. જાણો અહીં....
Happy Diwali 2023: દિવાળી એ રોશનીનો તહેવાર છે. ભગવાન રામના અયોધ્યા પરત ફરવા પર સમગ્ર દેશ આ દિવસે દિવાળી ઉજવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં જેટલો ધામધૂમથી દિવાળીનો તહેવાર ઉજવાય છે તેટલો અન્ય કોઇ દેશમાં પણ આ તહેવાર ઉજવાતો હશે, નહીં ને. પરંતુ સાચુ છે ભારત સિવાય પણ દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં દિવાળીને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે, અને આ દેશો હિન્દુ રાષ્ટ્રો નથી. જાણો અહીં....
2/9
આ વખતે ભારતમાં દિવાળી 12મી નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે તમને દરેક જગ્યાએ પ્રકાશ જોવા મળશે.
આ વખતે ભારતમાં દિવાળી 12મી નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે તમને દરેક જગ્યાએ પ્રકાશ જોવા મળશે.
3/9
એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ તેમના વનવાસ પછી લંકા જીતીને અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ આખા શહેરને દીવાઓથી શણગાર્યું હતું. આ જ કારણ છે કે આજે પણ લોકો એ યાદમાં દિવાળી ઉજવે છે.
એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ તેમના વનવાસ પછી લંકા જીતીને અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ આખા શહેરને દીવાઓથી શણગાર્યું હતું. આ જ કારણ છે કે આજે પણ લોકો એ યાદમાં દિવાળી ઉજવે છે.
4/9
તમને જણાવી દઈએ કે, આજે પણ અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે સરયુ નદીના કિનારા દીવાઓથી સજાવવામાં આવે છે. ચાલો હવે અમે તમને જણાવીએ કે દિવાળી બીજે ક્યાં મનાવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, આજે પણ અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે સરયુ નદીના કિનારા દીવાઓથી સજાવવામાં આવે છે. ચાલો હવે અમે તમને જણાવીએ કે દિવાળી બીજે ક્યાં મનાવવામાં આવે છે.
5/9
ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. વાસ્તવમાં, ભાગલા પછી કેટલાક હિન્દુઓ ત્યાં રહી ગયા છે, તેથી આજે પણ ત્યાં દિવાળી ઉજવવામાં આવે છે.
ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. વાસ્તવમાં, ભાગલા પછી કેટલાક હિન્દુઓ ત્યાં રહી ગયા છે, તેથી આજે પણ ત્યાં દિવાળી ઉજવવામાં આવે છે.
6/9
આ ઉપરાંત નેપાળમાં પણ દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. વાસ્તવમાં નેપાળના કેટલાક ભાગોને સીતા માતાનું માતૃસ્થાન માનવામાં આવે છે.
આ ઉપરાંત નેપાળમાં પણ દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. વાસ્તવમાં નેપાળના કેટલાક ભાગોને સીતા માતાનું માતૃસ્થાન માનવામાં આવે છે.
7/9
જાપાનના લોકો પણ દિવાળી ઉજવે છે. દિવાળીના દિવસે જાપાનના કેટલાક ભાગોમાં  લોકો તેમના બગીચાઓમાં દીવા પ્રગટાવે છે અને ઝાડ પર માળા અને ફાનસ લટકાવે છે.
જાપાનના લોકો પણ દિવાળી ઉજવે છે. દિવાળીના દિવસે જાપાનના કેટલાક ભાગોમાં લોકો તેમના બગીચાઓમાં દીવા પ્રગટાવે છે અને ઝાડ પર માળા અને ફાનસ લટકાવે છે.
8/9
શ્રીલંકાના લોકો પણ દિવાળીના દિવસે પોતાના ઘરમાં માટીના દીવા પ્રગટાવે છે. અહીંના લોકો પણ આ દિવસને ધામધૂમથી ઉજવે છે.
શ્રીલંકાના લોકો પણ દિવાળીના દિવસે પોતાના ઘરમાં માટીના દીવા પ્રગટાવે છે. અહીંના લોકો પણ આ દિવસને ધામધૂમથી ઉજવે છે.
9/9
થાઈલેન્ડમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે અહીંના લોકો કેળાના પાંદડામાંથી દીવો બનાવીને પ્રગટાવે છે. આ સાથે અહીંના લોકો આ પાનમાં મીણબત્તી મૂકીને નદીમાં છોડે છે. થાઈલેન્ડમાં દિવાળીને લેમ ક્રિઓંગ તરીકે ઓળખવામાં આવે છે.
થાઈલેન્ડમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે અહીંના લોકો કેળાના પાંદડામાંથી દીવો બનાવીને પ્રગટાવે છે. આ સાથે અહીંના લોકો આ પાનમાં મીણબત્તી મૂકીને નદીમાં છોડે છે. થાઈલેન્ડમાં દિવાળીને લેમ ક્રિઓંગ તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Nafed Groundnut Theft: રાજકોટમાં મગફળીની ચોરી કે કૌભાંડ? સરકારે હાથ ખંખેર્યા!
Rajkot News : શ્રાવણમાં લોકોની આસ્થા સાથે શ્રાવણમાં ચેડા, ફરાળી પેટીસમાં મકાઇના લોટની ભેળસેળ
Ahmedabad Suicide Case : અમદાવાદમાં શેર બજારના ધંધાર્થીનું રહસ્યમય મોત, હત્યા કે આત્મહત્યા?
Gopal Italia Meet Kanti Amrutiya: ગોપાલ અને કાંતિ અમૃતિયાનું મિલન, બંનેની વાતચીતને લઈ તર્ક-વિતર્ક
Amreli Farmers Protest: વીજપુરવઠો પુરતો ન મળતા સાવરકુંડલાના ખેડૂતોએ મધરાતે PGVCL કચેરીનો કર્યો ઘેરાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
Independence day 2025:  શું તિરંગાના કલરવાળી મીઠાઈ ખાવા પર પણ થાય છે રાષ્ટ્રધ્વજનું અપમાન? જાણો નિયમ
Independence day 2025: શું તિરંગાના કલરવાળી મીઠાઈ ખાવા પર પણ થાય છે રાષ્ટ્રધ્વજનું અપમાન? જાણો નિયમ
Gujarat Rain: આ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: આ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો શું છે આગાહી ?
'શુભમન ગીલ હશે નવો વનડે કેપ્ટન, રોહિત શર્માની જગ્યા લેવા માટે તૈયાર', પૂર્વ ભારતીય ક્રિકેટરના દાવાથી ખળભળાટ
'શુભમન ગીલ હશે નવો વનડે કેપ્ટન, રોહિત શર્માની જગ્યા લેવા માટે તૈયાર', પૂર્વ ભારતીય ક્રિકેટરના દાવાથી ખળભળાટ
Repo Rate: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દરમાં નહીં થાય ઘટાડો
Repo Rate: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દરમાં નહીં થાય ઘટાડો
Embed widget