શોધખોળ કરો

ઈંગ્લેન્ડને ટી-20 વર્લ્ડ કપ જીતાડનારો કોચ લખનૌનો કોચ બનશે, પાકિસ્તાનનો કોચ બનવા કરેલો ઈન્કાર

પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત, તેણે મુલ્તાન સુલ્તાન અને સેન્ટ લુસિયા ઝૌક્સને કોચિંગ આપ્યું છે.

લખનૌ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં બે નવી ફ્રેન્ચાઈઝી ભાગ લેશે. જેમાં અમદાવાદ અને લખનૌના નામ સામેલ છે. લખનૌની ટીમે પોતાના કોચની શોધ પૂર્ણ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન એન્ડી ફ્લાવર IPLમાં લખનૌ ટીમના કોચ બનવા જઈ રહ્યા છે. એન્ડી ફ્લાવરે 2000માં ભારત સામેની ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વે માટે બેવડી સદી ફટકારી હતી. તે આઈપીએલમાં પંજાબ કિંગ્સનો આસિસ્ટન્ટ કોચ પણ રહી ચૂક્યો છે.

અહેવાલો અનુસાર, લખનૌની ટીમે કોચ તરીકે દિગ્ગજ ક્રિકેટર એન્ડી ફ્લાવરનું નામ ફાઈનલ કર્યું છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એન્ડી ફ્લાવરને કોચ તરીકે ઘણો અનુભવ છે. તે ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડની ટીમના કોચ રહી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં, ફ્લાવરે પાકિસ્તાન ક્રિકેટ ટીમને કોચ બનાવવાની ઓફરને નકારી કાઢી હતી કારણ કે તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર ધ્યાન આપવાનું ચાલુ રાખવા ઈચ્છતો હતો. પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત, તેણે મુલ્તાન સુલ્તાન અને સેન્ટ લુસિયા ઝૌક્સને કોચિંગ આપ્યું છે. તે તાજેતરના T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સાથે કોચિંગ કન્સલ્ટન્ટ હતો.

ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરના નામે ઘણા રેકોર્ડ છે, પરંતુ એક વખત તેણે ટીમ ઈન્ડિયા સામે બેવડી સદી પણ ફટકારી હતી. આ વર્ષ 2000ની વાત છે, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય પ્રવાસ પર આવી હતી અને 25 થી 29 નવેમ્બર વચ્ચે નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં એન્ડી ફ્લાવરે શાનદાર બેટિંગ કરી હતી. આ મેચ માટે, તે શ્રેણી માટે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર થયો હતો.

આ મેચની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા 609 રન બનાવ્યા હતા. આ પછી ઝિમ્બાબ્વેએ તેની પ્રથમ ઇનિંગમાં 382 રન બનાવ્યા હતા. આ પછી ઝિમ્બાબ્વેએ બીજી ઇનિંગમાં 503 રન બનાવ્યા હતા, જેમાં એન્ડી ફ્લાવરે 544 બોલનો સામનો કરીને અણનમ 232 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 30 ફોર અને બે સિક્સર ફટકારી હતી. જોકે આ મેચ ડ્રો રહી હતી.

જો કરિયર અને રેકોર્ડની વાત કરીએ તો એન્ડી ફ્લાવરે 63 ટેસ્ટ મેચની 112 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 4794 રન બનાવ્યા હતા. આ સાથે તેણે 213 વનડેમાં 6786 રન બનાવ્યા જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 145 રન છે. તેના રેકોર્ડની વાત કરીએ તો ટેસ્ટ મેચની એક ઇનિંગમાં વિકેટકીપર દ્વારા સૌથી વધુ 232 રન તેના નામે છે. તેના પછી શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગારકારાનું નામ આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget