શોધખોળ કરો

IPL 2021: રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝાટકો, IPL-14માંથી હટી ગયો આ દિગ્ગજ ખેલાડી

આઈપીએલની બાકીની મેચ અને ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ-પાકિસ્તાનની વનડે ઓવરના કાર્યક્રમની વચ્ચે ટકરાવ થવાની શક્યતા છે.

IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 14ના બીજા ભાગનું આયોજન યૂએઈમાં થવા જઈ રહ્યું છે. આઈપીએલ 14ની ફરીથી શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સને મોટો ઝાટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરની સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાનાર બાકીની મેચમાં રમવાની શક્યતા ઓછી છે. બટલરનું કહેવું છે કે, નેશનલ ડ્યૂટી પર હોવાને કારણે તે આઈપીએલ 14ની બાકીની મેચમાં ભાગ નહીં લઈ શકે.

આઈપીએલની બાકીની મેચ અને ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ-પાકિસ્તાનની વનડે ઓવરના કાર્યક્રમની વચ્ચે ટકરાવ થવાની શક્યતા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પહેલા જ કહી ચૂક્યું છે કે તે આઈપીએલ 14ના બીજા ભાગ માટે પોતાના ખેલાડીઓને મંજૂરી નહીં આપે.

બટલરે આઈપીએલના બદલે નેશનલ ટીમને પ્રાથમિકતા આપવાની વાત કહી છે. બટલરે કહ્યું, “સામાન્ય રીતે આઈપીએલની તારીખનો કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય મેચ સાથે ટકરાવ નથી થતા જેના કારણે આ ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ હોવાનું સરળ રહે છે. જ્યારે તેના કાર્યક્રમનો આંતરરાષ્ટ્રિય ક્રિકેટ સાથે ટકરાવ થશે તો મારું માનવું છે કે ઇંગ્લેન્ડને પ્રાથમિકતા મળશે.”

અંદાજે 40 વિદેશી ખેલાડી નહીં લે ભાગ

આઈપીએલમાં બાયો બબલની વચ્ચે પણ કોરોનાના વાયરસના અનેક કેસ સામે આવ્યા બાદ મેમાં 29 મેચના આયોજન બાદ સ્થગિત કરવામાં આવી હતી. તેની બાકીની મેચ હવે ભારતના બદલે સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે.

માત્ર બટલર જ નહીં પરંતુ આઈપીએલ 14ના બીજા ભાગમાં અંદાજે 40 ખેલાડીઓ રમવા નહીં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના 18 અને ઇંગ્લેન્ડના 12 ખેલાડીઓ આ વર્ષે આઈપીએલમાં રમવાની સંભાવના ન બરાબર છે. ઉપરાંત ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પણ આઈપીએલની સીઝન 14માં ભાગ ન લેવાના સંકેત આપ્યા છે.

WTC 2021 Final: ટીમ ઈન્ડિયાનું ટેસ્ટના કિંગ બનવાનું નક્કી, બીજી વખત આ રીતે બનશે ચેમ્પિયન!

વિરાટ કોહલીએ ક્યા ગીત પર મેદાન પર ફિલ્ડિંગ કરતાં કરતાં કર્યો ડાન્સ, જાણો વિગત

સચિન તેંદુલકર બન્યો 21મી સદીનો બેસ્ટ બેટ્સમેન, કયો દિગ્ગજ ખેલાડી આ મામલે સચિનને આપી રહ્યો હતો ટક્કર, જાણો.......

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજા કરશે જમાવટ!
Ambalal Patel Prediction: નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, અંબાલાલ પટેલનો મોટો ધડાકો
Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
Bhavnagar BJP Vs Congress | ભાવનગરમાં ભાજપ- કોંગ્રેસના નેતા વચ્ચે તુ-તુ મે-મે | abp Asmita
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
Embed widget