શોધખોળ કરો

Champions Trophy: ભારત-પાકિસ્તાનની જંગમાં આઇસીસી ફસાયું, પાકિસ્તાન બોર્ડે પત્ર લખી સનસનાટી મચાવી, જાણો હવે શું થશે

ICC Champions Trophy 2025: ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે.

India refuse to travel Pakistan Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો હવે માત્ર BCCI અને PCB પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાનની સરકારો પણ તેમાં સામેલ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ICC દ્વારા માહિતી મળી હતી કે BCCI તેની ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે સરહદ પાર નહીં મોકલે. હવે પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ICCને સવાલ પૂછશે કે ભારત શા માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવા નથી માંગતું.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સૂત્રએ જણાવ્યું કે PCBએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પત્ર મોકલ્યો છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં રમે કે ન રમે, પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છોડશે નહીં. સૂત્રએ કહ્યું કે બીસીસીઆઈએ પોતાની ટીમને સરહદ પાર મોકલવાનું કોઈ કારણ આપ્યું નથી. કારણ જાણ્યા બાદ જ PCB આ સમસ્યાનો ઉકેલ શોધવા પર વિચાર કરશે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમમાં ભારત અને પાકિસ્તાનને બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ભારત સરકારના સ્ટેન્ડ પછી, ICC શેડ્યૂલને મંજૂરી આપવા પર હજુ પણ સસ્પેન્સમાં છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, PCB ICCને પણ વિનંતી કરશે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં ન રાખવામાં આવે. પાકિસ્તાન તરફથી એક ધમકીભર્યું અપડેટ પણ આવ્યું છે કે જ્યાં સુધી ટીમ ઈન્ડિયા પાકિસ્તાન આવવા અને રમવા માટે સંમત નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમ સાથે કોઈપણ ICC અથવા બહુ-રાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં નહીં રમે.       

સૂત્રોનું માનવું છે કે આઈસીસી મૂંઝવણમાં છે, જ્યાં તેની પાસે વધુ વિકલ્પો બચ્યા નથી. જો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છોડવા પર અડગ રહે છે, તો ICC સમક્ષ ભારત વિના ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનો એકમાત્ર વિકલ્પ બચશે. જો આવું થાય તો ભારતીય દર્શકોને ધ્યાનમાં લેતાં દરેકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડી શકે છે.       

આ પણ વાંચો : શું અજય જાડેજા પાસે 1 કરોડનો હાર છે? તેની નેટ વર્થ જાણીને તમે ચોંકી જશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget