શોધખોળ કરો

Team India A Squad: સંજૂ સેમસન બન્યો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન, કઇ સીરીઝમાં ભારતીય ટીમને કરશે લીડ, જાણો વિગતે

ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે

Team India A Squad:  ભારતીય ટીમમાં વધુ એક ખેલાડીને કેપ્ટન બનવાનો મોકો મળ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે જુદાજુદા ખેલાડીઓની અજમાઇ ચાલી રહી છે. હવે આ કડીમાં વધુ એક ખેલાડી વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જોકે, આ કેપ્ટનશીપ તેને માત્ર ભારતની એ ટીમ માટે મળી છે. 

ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. બીસીસીઆઇએ લખ્યું- ભારત એ ટીમની ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જાહેર થઇ ગઇ છે, ટીમની કેપ્ટનશીપ વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને સોંપવામાં આવી છે.

 


બીસીસીઆઇએ ન્યૂઝીલેન્ડ એ સામે રમાનારી વનડે સીરીઝ માટે ભારતીય એ ટીમની જાહેરાત કરી દીધી છે, આ ટીમની કેપ્ટનશીપ સંજૂ સેમસનને સોંપવામાં આવી છે. 

ભારતના સીનિયર સિલેક્શન કમિટીએ આ ઇન્ડિયા એ સ્ક્વૉડને સિલેક્ટ કરી છે, જે ન્યૂઝીલેન્ડ એ સામે ત્રણ મેચોની વનડે સીરીઝ ચેન્નાઇના ગ્રાઉન્ડમાં રમાશે. 

ભારતીય એ ટીમ - 
પૃથ્વી શૉ, અભિમન્યૂ ઇશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, સંજૂ સેમસન (કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની, રાજ અંગદ બાવા.

ભારત એ અને ન્યૂઝીલેન્ડ એ વચ્ચે વનડે સીરીઝનો કાર્યક્રમ
પ્રથમ વનડે - 22 સપ્ટેમ્બર -  એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇ
બીજી વનડે - 25 સપ્ટેમ્બર -  એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇ
ત્રીજી વનડે - 27 સપ્ટેમ્બર -  એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇ

ઉલ્લેખનીય છે કે ભારતની ટી20 વર્લ્ડકપ 2022 માટેની 15 સભ્યોની સ્ક્વૉડમાં સંજૂ સેમસનને ના લેવાને લઇને કેટલાક દિગ્ગજોએ સિલેક્શન કમિટી અને બીસીસીઆઇને ટાર્ગેટ કરી હતી. મોટાભાગના ક્રિકેટરોનું કહેવુ છે કે સંજૂ સેમસન ટી20 વર્લ્ડકપ માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે, છતાં કયા કારણોસર ટીમમાંથી પડતો મુકાયો તે સમજાતુ નથી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ, 65 લાખ લોકોનો ડેટા જાહેર કરવામાં આવશે
બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ, 65 લાખ લોકોનો ડેટા જાહેર કરવામાં આવશે
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
'મોઢું સંભાળીને વાત કરો, નહિતર ભોગવવા પડશે ગંભીર પરિણામ', પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ
'મોઢું સંભાળીને વાત કરો, નહિતર ભોગવવા પડશે ગંભીર પરિણામ', પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ
Advertisement

વિડિઓઝ

Amit Chavda : 8 સપ્ટેમ્બર સુધીમાં શ્વેતપત્ર જાહેર કરો, વિધાનસભાનો ઘેરાવ કરીશું... દિલ્લી કૂચ કરીશું
Gujarat Tribal Protest: ધરમપુરમાં આદિવાસી મહારેલી, ગોઠવાયો લોખંડી બદોબસ્ત
Gujarat Rain | ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની શરૂઆત, ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ તૂટી પડશે
Dharoi Dam | ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી, ડેમ 87 ટકાથી વધુ ભરાયો
Surat News: સુરતમાં નકલી પોલીસ પકડાઈ, રાહદારીઓ પાસેથી પડાવતા હતા રૂપિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ, 65 લાખ લોકોનો ડેટા જાહેર કરવામાં આવશે
બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ, 65 લાખ લોકોનો ડેટા જાહેર કરવામાં આવશે
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
'મોઢું સંભાળીને વાત કરો, નહિતર ભોગવવા પડશે ગંભીર પરિણામ', પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ
'મોઢું સંભાળીને વાત કરો, નહિતર ભોગવવા પડશે ગંભીર પરિણામ', પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ
શુભમન ગિલ કે સૂર્યકુમાર યાદવ, એશિયા કપમાં કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? સામે આવી મોટી જાણકારી
શુભમન ગિલ કે સૂર્યકુમાર યાદવ, એશિયા કપમાં કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? સામે આવી મોટી જાણકારી
'માંસ-ચિકન ખાનારા એનિમલ લવર થઈ ગયા', સુપ્રીમ કોર્ટમાં બોલ્યા SG તુષાર મહેતા
'માંસ-ચિકન ખાનારા એનિમલ લવર થઈ ગયા', સુપ્રીમ કોર્ટમાં બોલ્યા SG તુષાર મહેતા
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
Embed widget