શોધખોળ કરો

IND vs NZ: શું વિરાટ અને બુમરાહ બહાર થશે? રિષભ પંતને મળશે આરામ! જાણો ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

IND vs NZ 3rd Test: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી વાનખેડે ખાતે રમાશે. અહીં જાણો આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

India Playing 11 3rd Test Mumbai vs New Zealand : પુણેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને 12 વર્ષમાં પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રોહિત અને તેની ટીમ બેંગલુરુ અને પુણેની હારનો બદલો લેવા મુંબઈના વાનખેડે આવશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. અહીં જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.           

શું રિષભ પંત અને જસપ્રિત બુમરાહને આરામ મળશે?

રિપોર્ટ્સનું માનીએ તો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ત્રીજી ટેસ્ટમાં રમતા જોવા મળશે નહીં. આ બંને પૂર્વ ખેલાડીઓને આરામ આપવામાં આવશે. બુમરાહની જગ્યાએ હર્ષિત રાણા ડેબ્યૂ કરી શકે છે. પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને તક મળે તેવી શક્યતા છે.              

જાણો કેવી રહેશે પ્લેઇંગ ઇલેવન

1 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની જોડી ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ પછી શુભમન ગિલનું ત્રીજા નંબર પર રમવું નિશ્ચિત છે. જોકે, ગિલ આ સિરીઝમાં અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. આ પછી વિરાટ કોહલી ચોથા નંબરે અને સરફરાઝ ખાન પાંચમા નંબરે રમશે તે નિશ્ચિત છે. આ પછી ધ્રુવ જુરેલ રિષભ પંતની જગ્યાએ છઠ્ઠા નંબર પર રમી શકે છે.               

ત્રણ સ્પિન ઓલરાઉન્ડર ફરી એકવાર સાત, આઠ અને 9 નંબર પર જોવા મળી શકે છે. જેમાં વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે. પછી બે ઝડપી બોલરોમાંથી એક મોહમ્મદ સિરાજ અને બીજો આકાશદીપ હોઈ શકે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવા ઝડપી બોલર હર્ષિત રાણા ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે.             

ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત/ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશદીપ અને સિરાજ /હર્ષિત રાણા.            

આ પણ વાંચો : CSK થી RCB સુધી, જાણો IPLની તમામ 10 ટીમો કયા ખેલાડીઓને જાળવી રાખશે? અહી જુઓ સંભવિત યાદી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: 43 રન પર ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
IND vs AUS Live Score: 43 રન પર ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminarayan Sadhu Controversial Statement : જ્ઞાનપ્રકાશ સ્વામીને ઘરે બેસાડી દો, ગિરીશ કોટેચા લાલઘૂમMansukh Vasava: સાંસદ મનસુખ વસાવાની જનતા રેડ, સરપંચ સાથે કેમ થઈ ગઈ બબાલ?Swaminarayan Sadhu Controversial Statement : વીરપુર 2 દિવસ બંધ | સ્વામિનારાયણ સાધુને અલ્ટીમેટમShare Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: 43 રન પર ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
IND vs AUS Live Score: 43 રન પર ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget