શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનું સંકટ, માછીમારી કરવા ગયેલી બોટને પરત ફરવા અપાઇ સૂચના
તૌકતે વાવાઝોડાને સંકટને પગલે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારો પરત ફરવા લાગ્યા છે. દ્વારકા અને પોરબંદરના માછીમારો પરત ફર્યા છે. તો હજુ કેટલાક માછીમારો પણ પરત ફરશે. વાવાઝોડાની શક્યતાને પગલે પોરબંદરના માછીમારો ચિંતિત થયા છે. કોરોનાને કારણે પહેલેથી જ મત્સ્યોદ્યોગમાં મંદી છે.. ત્યારે હવે વાવાઝોડાના આગમનની આગાહીને પગલે મોટાભાગની બોટ બંદર પર લાંગરી દેવામાં આવી છે
ગુજરાત
Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી
Gujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Morbi Crime | દેવગઢ ગામમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
Bhupendra Patel | આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું? Watch Video
Amit Shah | અમિત શાહે કરી મોટી જાહેરાત, નેનો યુરિયા પર 50 ટકા સબ્સિડીની જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement