શોધખોળ કરો
જમીન રિ-સર્વે અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શું કરી જાહેરાત?, જુઓ ગુજરાતી ન્યૂઝ
ખેડૂતોની જમીન માપણીની રિ સર્વે બાદ પણ અનેક પ્રશ્નો યથાવત છે. જેને લઈને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું રિ-સર્વેની સમય મર્યાદા ડિસેમ્બર 2022 સુધી લંબાવાઈ છે.
આગળ જુઓ
Advertisement
Advertisement