શોધખોળ કરો

Talala Gir Kesar Mango: કેરીના રસિયાઓ માટે સામે આવ્યા માઠા સમાચાર! ...તો તાલાલાની કેસર માત્ર કાગળ પર જ રહી જશે

Talala Gir Kesar Mango: ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં કેસરની સિઝન સમયે જ ખેડૂતો આંબા વાડિયા ઉજ્જડ બનાવી રહ્યા છે. દાયકાઓ જુના બાપ દાદા વખતના આંબાના ઝાડ પર કટર મશીન ચાલી રહ્યા છે.

Talala Gir Kesar Mango: ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં કેસરની સિઝન સમયે જ ખેડૂતો આંબા વાડિયા ઉજ્જડ બનાવી રહ્યા છે. દાયકાઓ જુના બાપ દાદા વખતના આંબાના ઝાડ પર કટર મશીન ચાલી રહ્યા છે.

ગીર સોમનાથનો તાલાલા ગીર વિસ્તાર જે કેસર કેરીના ગઢ તરીકે ઓળખાઈ છે અને અહીંની કેસર કેરી દેશ અને દુનિયામાં ખ્યાતનામ છે. પરંતુ અહીં ના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેના પરથી લાગી રહ્યું છે કે ક્યાંક ભવિષ્યમાં તાલાલાની કેસર માત્ર કાગળ પર રહી જશે, 

તાલાલા ગીર ના ગ્રામ્ય વિસ્તારો મા હાલ આંબા વાડિયા ખેડૂતો ઉજ્જડ બનાવી રહ્યા છે. અહીં ખેડૂતો પોતાના 20 થી 40 વીઘા જમીનમાં દાયકાઓ જુના આંબાના ઝાડ પર કટ્ટર મશીન ફેરવી તેને તહસ નહસ કરી રહ્યા છે.

તાલાલા તાલુકાના વાડલા ગામના ખેડૂત ભીખાભાઈ પાસે 20 વિઘાનો બગીચો 1987 થી છે. દાયકાઓ પહેલા ઉછરેલા આ આંબા પર હવે આ ખેડૂત જ કટર મશીન ચલાવવા મજબુર બન્યા છે. ખેડૂતનું કહેવું છે કે ઉત્પાદન જ થતું નથી. 5 વર્ષથી નુકશાન થાય છે. બીજા પાકોની આવક આ બગીચાની સાચવણમાં જતી રહે છે.  હવે આ હટાવી નાખવા અને અન્ય પાકો કરવા છે.

જો કે આ સમગ્ર મામલે તાલાલા બાગાયત અધિકારીનું કહેવું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં 15 હજાર હેકટરથી વધુ આંબાનું વાવેતર છે. જો કે આંબા વાડિયા ઉજ્જડ બનાવવાની વાત છે મારા ધ્યાને નથી અમે એની તપાસ કરીશું અને એ જાણી શુ કે ખેડૂતો આવું શુ કામ કરે છે. અમે ખેડૂતોને સમજાવીશું કે આંબાનું નવીનીકરણ કરી ફરી આવક મેળવી શકાય.

તાલાલા અને ગીર પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની અસર અને કલટારના છંટકાવ સહિત અનેક સમસ્યાઓને લઈને કેસર પકવતા ખેડૂતોને ભારે ફટકો પડયો છે જેના કારણે હવે ખેડૂતો આંબાની ખેતી કરવાનું ટાળી રહ્યા છે.

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કેરીની આવકમાં થયો વધારો

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કેરીની આવકમાં વધારો થયો છે. ખરાબ હવામાનથી કેસર કેરી 15 દિવસ મોડી આવી છે. સૌરાષ્ટ્રની કેસર કેરીની આવકમાં વધારો થયો છે. હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવકમાં વધારો થયો છે. આવકના વધારા સાથે કેરીના ભાવમાં 15થી 20%નો ઘટાડો થયો છે.

કેટલો છે ભાવ

  • રત્નાગીરી હાફૂસનો બે ડઝનનો ભાવ 1000થી 1200 રૂપિયા છે
  • કેસર કેરીનો 10 કિલોનો બજારમાં 800થી 1000 રૂપિયા ભાવ ચાલે છે
  • બદામ કેરી બજારમાં 10 કિલોના 800 થી 1000 રૂપિયા ભાવ ચાલે છે
  • કેસર કેરીમાં પ્રીમિયમ ક્વોલિટી કેરી 600થી 800 રૂપિયા 5 કિલો વેચાઈ રહી છે

કેરીને કંઈ એમ જ નથી કહેવાતી ફળોનો રાજા, ભારતની આ જાતની દુનિયાભરમાં છે ભારે ડિમાંડ

ભારતની ધરતી ખરેખર સોનું ઉગાડે છે. અહીં ઉગાડવામાં આવતાં ફળો, શાકભાજી અને અનાજનો સ્વાદ જ અલગ છે. કેરીની ખેતી પણ મોટા પાયે થાય છે. ભારતમાં કેરીના કરોડો ચાહકો છે, પરંતુ વિદેશોમાં પણ દેશી કેરીની ખૂબ માંગ છે. કેરીની કેટલીક જાતો ભારત સાથે સીધો સંબંધ ધરાવે છે. કોઈ ચોક્કસ રાજ્ય કે પ્રદેશની માટી અને આબોહવામાંથી મેળવેલ ગુણોને કારણે સરકારે આ કેરીની જાતોને જીઆઈ ટેગ પણ આપ્યો છે. આજે અમે તમને ભારતીય કેરીની ટોચની 10 જાતો અને તેના ગુણો વિશે માહિતી આપીશું.

ટોપ સ્ટોરી

પીએમ કિસાન યોજના: 24મો હપ્તો મેળવવા તરત કરો આ 2 કામ, નહીં તો પૈસા અટકશે
પીએમ કિસાન યોજના: 24મો હપ્તો મેળવવા તરત કરો આ 2 કામ, નહીં તો પૈસા અટકશે
PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 24માં હપ્તાના ₹2000, ક્યાં ખેડૂતોના અટકી શકે છે પૈસા? જાણો ડિટેલ 
PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 24માં હપ્તાના ₹2000, ક્યાં ખેડૂતોના અટકી શકે છે પૈસા? જાણો ડિટેલ 
PM Kisan Samman Nidhi: પીએમ કિસાન સન્માન નિધિને લઈને શું આવ્યા મોટા અપડેટ? ફટાફટ ચેક કરો સ્ટેટ્સ
PM Kisan Samman Nidhi: પીએમ કિસાન સન્માન નિધિને લઈને શું આવ્યા મોટા અપડેટ? ફટાફટ ચેક કરો સ્ટેટ્સ
ગુજરાત સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય: ₹750 કરોડની યોજનામાં છેલ્લી તારીખ લંબાઈ
ગુજરાત સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય: ₹750 કરોડની યોજનામાં છેલ્લી તારીખ લંબાઈ

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget