શોધખોળ કરો

PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન યોજના લિસ્ટમાં નથી તમારું નામ, ઘરે બેસીને આ રીતે કરો રજિસ્ટ્રેશન

PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ. દેશના ખેડૂતોને આર્થિક મદદ કરવા 2018માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

  PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ. દેશના ખેડૂતોને આર્થિક મદદ કરવા 2018માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. બે હજારના ત્રણ હપ્તા તેમના ખાતામાં જમા થાય છે. જે ખેડૂતો પાસે બે હેક્ટરથી ઓછી જમીન હોય તેમને આ રકમ આપવામાં આવે છે. આ માટે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હોવું જરૂરી છે. જો રજિસ્ટ્રેશન નહીં  હોય તો તમે આ વાતનો લાભ નહીં લઈ શકો.

અરજી માટે કયા દસ્તાવેજોની પડશે જરૂર

  • મૂળ જમીન દસ્તાવેજો
  • અરજદારની બેંક પાસબુક
  • મતદાર આઈડી કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઓળખપત્ર
  • તમારી માલિકીની જમીનની સંપૂર્ણ વિગતો
  • રહેઠાણ પ્રમાણપત્ર

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે નોંધણી કરવી?

2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો આ યોજના હેઠળ તેમના નામ નોંધાવવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in ની મુલાકાત લો.

અહીં હોમ પેજ પર તમને 'ફાર્મર કોર્નર' મળશે, તેના પર ક્લિક કરો અને 'ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન' પર ક્લિક કરો, ત્યારબાદ તમારી સામે એક નોંધણી ફોર્મ ખુલશે.

અહીં બધી વિગતો યોગ્ય રીતે ભરો અને 'સબમિટ' બટન પર ક્લિક કરો. ભવિષ્યના સંદર્ભ માટે હાર્ડ કોપી પણ સાચવો.

શું ખેડૂતો પણ બનાવી શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ ?

e-Shram Card: આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ભારતમાં બનેલા તેમના ઈ-શ્રમ કાર્ડ મેળવી રહ્યા છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો અને કામદારો માટે ઈ-શ્રમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ડ બનાવવાથી તમને ઘણા ફાયદા થાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, ઈ-શ્રમ કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. આ સિવાય સરકારી રેકોર્ડમાં આવવાથી તેમની રોજગાર મળવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઈ-શ્રમ કાર્ડ દ્વારા કામદારો સરકારની વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ લઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે શું તેઓ પણ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકશે?

અસંગઠિત ક્ષેત્રનો કોઈપણ કાર્યકર જે EPFO ​​અને ESIC ના સભ્ય નથી તેઓ પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. આ કામદારોને તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ લોકો લેબર પોર્ટલ પર જઈને સરળતાથી ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાંધકામ કામદારો, સ્થળાંતર મજૂરો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય કોઈપણ કામદાર તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે.

ઈ-શ્રમ પોર્ટલ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ ખેત મજૂર અને ભૂમિહીન ખેડૂતો તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. જે ખેડૂતોની પોતાની જમીન હોય તેમના ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget