શોધખોળ કરો

PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન યોજના લિસ્ટમાં નથી તમારું નામ, ઘરે બેસીને આ રીતે કરો રજિસ્ટ્રેશન

PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ. દેશના ખેડૂતોને આર્થિક મદદ કરવા 2018માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

  PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ. દેશના ખેડૂતોને આર્થિક મદદ કરવા 2018માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. બે હજારના ત્રણ હપ્તા તેમના ખાતામાં જમા થાય છે. જે ખેડૂતો પાસે બે હેક્ટરથી ઓછી જમીન હોય તેમને આ રકમ આપવામાં આવે છે. આ માટે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હોવું જરૂરી છે. જો રજિસ્ટ્રેશન નહીં  હોય તો તમે આ વાતનો લાભ નહીં લઈ શકો.

અરજી માટે કયા દસ્તાવેજોની પડશે જરૂર

  • મૂળ જમીન દસ્તાવેજો
  • અરજદારની બેંક પાસબુક
  • મતદાર આઈડી કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઓળખપત્ર
  • તમારી માલિકીની જમીનની સંપૂર્ણ વિગતો
  • રહેઠાણ પ્રમાણપત્ર

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે નોંધણી કરવી?

2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો આ યોજના હેઠળ તેમના નામ નોંધાવવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in ની મુલાકાત લો.

અહીં હોમ પેજ પર તમને 'ફાર્મર કોર્નર' મળશે, તેના પર ક્લિક કરો અને 'ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન' પર ક્લિક કરો, ત્યારબાદ તમારી સામે એક નોંધણી ફોર્મ ખુલશે.

અહીં બધી વિગતો યોગ્ય રીતે ભરો અને 'સબમિટ' બટન પર ક્લિક કરો. ભવિષ્યના સંદર્ભ માટે હાર્ડ કોપી પણ સાચવો.

શું ખેડૂતો પણ બનાવી શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ ?

e-Shram Card: આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ભારતમાં બનેલા તેમના ઈ-શ્રમ કાર્ડ મેળવી રહ્યા છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો અને કામદારો માટે ઈ-શ્રમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ડ બનાવવાથી તમને ઘણા ફાયદા થાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, ઈ-શ્રમ કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. આ સિવાય સરકારી રેકોર્ડમાં આવવાથી તેમની રોજગાર મળવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઈ-શ્રમ કાર્ડ દ્વારા કામદારો સરકારની વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ લઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે શું તેઓ પણ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકશે?

અસંગઠિત ક્ષેત્રનો કોઈપણ કાર્યકર જે EPFO ​​અને ESIC ના સભ્ય નથી તેઓ પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. આ કામદારોને તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ લોકો લેબર પોર્ટલ પર જઈને સરળતાથી ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાંધકામ કામદારો, સ્થળાંતર મજૂરો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય કોઈપણ કામદાર તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે.

ઈ-શ્રમ પોર્ટલ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ ખેત મજૂર અને ભૂમિહીન ખેડૂતો તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. જે ખેડૂતોની પોતાની જમીન હોય તેમના ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવશે નહીં.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: આગામી 7 દિવસ  ભારે વરસાદની ચેતવણી, રાજ્યના આ 12 જિલ્લામાં એલર્ટ
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ ભારે વરસાદની ચેતવણી, રાજ્યના આ 12 જિલ્લામાં એલર્ટ
Education News:રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી 'બેગલેસ ડે'નો પ્રારંભ, જાણો શું કરાવાશે પ્રવૃત્તિ
Education News:રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી 'બેગલેસ ડે'નો પ્રારંભ, જાણો શું કરાવાશે પ્રવૃત્તિ
પંચમહાલ જિલ્લામાં એક સપ્તાહમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત, ICMR પુડુચેરીની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી
પંચમહાલ જિલ્લામાં એક સપ્તાહમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત, ICMR પુડુચેરીની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી
YouTube New Rule: YouTubeનો નવો નિયમ, હવે આવા કન્ટેન્ટ પર નહી મળે રૂપિયા, જાણો સંપૂર્ણ જાણકારી
YouTube New Rule: YouTubeનો નવો નિયમ, હવે આવા કન્ટેન્ટ પર નહી મળે રૂપિયા, જાણો સંપૂર્ણ જાણકારી
Advertisement

વિડિઓઝ

CR Patil : સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી, સરપંચ અભિવાદન સમારોહમાં પાટીલનું નિવેદન
Hun To Bolish: હું તો બોલીશ : કરોડોના કૌભાંડમાં મોન્ટુ પાછળ મોટુ માથું કોણ ?
Hun To Bolish: હું તો બોલીશ : ભાજપમાં કોણે કોણે ચડાવ્યું બાણ ?
Hun To Bolish: હું તો બોલીશ : સરપંચ ચેતી જજો
Bhupendra Patel : નવા સરપંચો અને સભ્યોને મુખ્યમંત્રીની કડક ચેતવણી, ભ્રષ્ટાચાર કરનારને છોડવામાં નહીં આવે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ  ભારે વરસાદની ચેતવણી, રાજ્યના આ 12 જિલ્લામાં એલર્ટ
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ ભારે વરસાદની ચેતવણી, રાજ્યના આ 12 જિલ્લામાં એલર્ટ
Education News:રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી 'બેગલેસ ડે'નો પ્રારંભ, જાણો શું કરાવાશે પ્રવૃત્તિ
Education News:રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી 'બેગલેસ ડે'નો પ્રારંભ, જાણો શું કરાવાશે પ્રવૃત્તિ
પંચમહાલ જિલ્લામાં એક સપ્તાહમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત, ICMR પુડુચેરીની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી
પંચમહાલ જિલ્લામાં એક સપ્તાહમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત, ICMR પુડુચેરીની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી
YouTube New Rule: YouTubeનો નવો નિયમ, હવે આવા કન્ટેન્ટ પર નહી મળે રૂપિયા, જાણો સંપૂર્ણ જાણકારી
YouTube New Rule: YouTubeનો નવો નિયમ, હવે આવા કન્ટેન્ટ પર નહી મળે રૂપિયા, જાણો સંપૂર્ણ જાણકારી
ધોધમાર વરસાદથી નખત્રાણામાં જળબંબાકાર, બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા
ધોધમાર વરસાદથી નખત્રાણામાં જળબંબાકાર, બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા
PM મોદીને મળ્યું ત્રિનિદાદ અને ટોબૈગોનું સર્વોચ્ચ સન્માન, કહ્યુ- 'અહી અનેક સાથીઓના પૂર્વજ બિહારથી'
PM મોદીને મળ્યું ત્રિનિદાદ અને ટોબૈગોનું સર્વોચ્ચ સન્માન, કહ્યુ- 'અહી અનેક સાથીઓના પૂર્વજ બિહારથી'
Ind Vs Eng: જેમી સ્મિથે તોડ્યો 128 વર્ષ જૂનો રેકોર્ડ, ઈગ્લેન્ડ માટે ટેસ્ટમાં લખ્યો નવો ઈતિહાસ
Ind Vs Eng: જેમી સ્મિથે તોડ્યો 128 વર્ષ જૂનો રેકોર્ડ, ઈગ્લેન્ડ માટે ટેસ્ટમાં લખ્યો નવો ઈતિહાસ
Rule Change: શું તમે પણ યુઝ કરી રહ્યા છો SBIનું ક્રેડિટ કાર્ડ? 10 દિવસ બાદ બદલાશે આ નિયમ
Rule Change: શું તમે પણ યુઝ કરી રહ્યા છો SBIનું ક્રેડિટ કાર્ડ? 10 દિવસ બાદ બદલાશે આ નિયમ
Embed widget