શોધખોળ કરો

Garuda Purana: મૂર્ખ બાળકો, ઝઘડાળુ પત્ની, ગરુડ પુરાણમાં દુર્ભાગ્યના આપવામાં આવ્યા છે આ 5 સંકેતો

Garuda Purana Path: શાસ્ત્રો અનુસાર ગરુડ પુરાણના પાઠ કરવાથી આત્માને આ સંસારમાંથી મુક્તિ મળે છે અને તે નિર્ધારિત સ્થાન તરફ પ્રયાણ કરે છે.

Garuda Purana 2024: ગરુડ પુરાણ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ પુરાણ છે. તે વેદ પછી હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથોમાંનો એક છે. આધ્યાત્મિક, ધાર્મિક અને દાર્શનિક જ્ઞાન તેમાં દર્શાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ધર્મ, આધ્યાત્મિકતા, મોક્ષ, જીવન માર્ગ, જીવોની ક્રિયાઓ અને તેના પરિણામો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જીવનનું રહસ્ય તેમાં છુપાયેલું છે.

મૃત્યુ પછી કરવામાં આવે છે ગરુડ પુરાણના પાઠ

કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગરુડ પુરાણના પાઠ કરવાથી આત્માને આ સંસારમાંથી મુક્તિ મળે છે અને તે નિર્ધારિત સ્થાન તરફ પ્રયાણ કરે છે. વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત ગરુડ પુરાણ મૃત્યુ પછી મોક્ષ પ્રદાન કરનાર માનવામાં આવે છે. તેના દેવ સ્વયં વિષ્ણુ માનવામાં આવે છે, તેથી જ તે વૈષ્ણવ પુરાણ છે.

ગરુડ પુરાણમાં મૃત્યુ પછી મનુષ્યનું શું થાય છે તેની માહિતી આપવામાં આવી છે. તે જણાવે છે કે મૃત્યુ પછી વ્યક્તિ કઈ જાતિમાં જન્મ લે છે, ભૂત-પ્રેતથી કેવી રીતે મુક્તિ મળે છે, શ્રાદ્ધ અને પિતૃ કર્મ કેવી રીતે કરવા જોઈએ અને કેવી રીતે નરકની ભયંકર પીડામાંથી મુક્તિ મેળવી શકાય છે. ગરુડ પુરાણમાં જીવનની કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દુર્ભાગ્ય દર્શાવે છે. આ બાબતો ભવિષ્યમાં નુકસાન થવાની સંભાવના દર્શાવે છે.


Garuda Purana: મૂર્ખ બાળકો, ઝઘડાળુ પત્ની, ગરુડ પુરાણમાં દુર્ભાગ્યના આપવામાં આવ્યા છે આ 5 સંકેતો

ગરુડ પુરાણમાં દુર્ભાગ્યના આ સંકેતો આપવામાં આવ્યા છે

  • ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ ખૂબ જ ધનવાન છે પરંતુ તેના બાળકો બુદ્ધિશાળી નથી તો તે તેના દુર્ભાગ્યની નિશાની છે.
  • ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિની પત્ની ઘરમાં કોઈ કારણ વગર હંમેશા ઝઘડા કરતી રહે છે તો સમજી લેવું જોઈએ કે તેનું નસીબ ખરાબ છે.
  • ગરુણ પુરાણમાં કહેવાયું છે કે જો પરિવારનો કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે તો તે તેના દુર્ભાગ્યની નિશાની છે.
  • જો સફાઈ કર્યા પછી પણ ઘરમાં ગંદકી રહે છે, તો ગરુણ પુરાણ અનુસાર તે દરિદ્રતાના આગમનનો સંકેત છે.
  • ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિનું ઘર, પરિવાર અને સમાજમાં કોઈ કારણ વગર વારંવાર અપમાન થવું પડે તો તે દુર્ભાગ્યની નિશાની છે.

ડીસ્કલેમર: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget