શોધખોળ કરો

Jyeshtha Purnima 2024: જૂનની પૂર્ણિમાનું શા માટે આટલૂ વિશેષ મહત્વ માનવામાં આવે છે, તે ક્યારે છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે?

જ્યેષ્ઠ પૂર્ણિમાનું વ્રત કરવાથી સૌભાગ્ય, સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. પરિણીત મહિલાઓ માટે આ દિવસ ખાસ છે. 2024 માં આ વર્ષે જૂનમાં જ્યેષ્ઠ પૂર્ણિમા ક્યારે છે,તેની પૂજાની તારીખ અને સમય નોંધો.

Jyeshtha Purnima 2024: ધર્મ અને કર્મની દૃષ્ટિએ પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા,નદી સ્નાન,ભગવાન સત્યનારાયણની કથાનું વાંચન અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાની વિધિ છે.જો કે દરેક પૂર્ણિમા વિશેષ હોય છે, પરંતુ જ્યેષ્ઠ માસમાં આવતી પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે યમરાજે સાવિત્રીને પોતાના પતિનું જીવન પાછું આપ્યું હતું. આ વર્ષે જૂન 2024માં જ્યેષ્ઠ માસની પૂર્ણિમા ક્યારે આવી રહી છે તેની ચોક્કસ તારીખ, શુભ સમય અને ધાર્મિક મહત્વ અહીં જાણો.

જૂન 2024 માં પૂર્ણિમા ક્યારે છે? (Jyeshtha Purnima 2024 Date)
21 અને 22 જૂન 2024 એમ બે દિવસે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા છે. પૂર્ણિમા બે દિવસની છે તેથી પ્રથમ દિવસે પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે પૂર્ણિમા પર સ્નાન કરીને દાન કરવાથી સત્કર્મની પ્રાપ્તિ થાય છે.

જુનની પૂર્ણિમા કેમ ખાશ છે? (Jyeshtha Purnima Significance)
સામાન્ય રીતે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા જૂન મહિનામાં આવે છે, જેને વટ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે દેવી લક્ષ્મી-નારાયણની પૂજા સિવાય વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટવૃક્ષની પૂજા કરે છે. વટ પૂર્ણિમા વ્રત પતિને સૌભાગ્ય, સુખ, સંપત્તિ અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલ દાનની અસર જીવનભર રહે છે.

જ્યેષ્ઠ પૂર્ણિમા 2024 મુહૂર્ત (Jyeshtha Purnima 2024 Muhurat)

જ્યેષ્ઠ પૂર્ણિમા તિથી શરૂ થાય છે - 21 જૂન 2024, સવારે 07.31 કલાકે
જ્યેષ્ઠ પૂર્ણિમા તિથી સમાપ્ત થાય છે - 22 જૂન 2024, 06:37 કલાકે
સ્નાન-દાન - સવારે 07.31 પછી
પૂજા મુહૂર્ત - 07.31 am - 10.38 am
લક્ષ્મી પૂજા મુહૂર્ત - 12.03 am - 12.43 am
ચંદ્રોદય - સાંજે 07.04 કલાકે

જ્યેષ્ઠ પૂર્ણિમા પર શું કરવું
પૂર્ણિમાના દિવસે ગંગા, નર્મદા અથવા કોઈપણ પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરવું જોઈએ. આ દિવસે સૂર્યને અર્ઘ્ય ચઢાવો અને ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. મીઠાઈઓ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગાયની સેવા કરવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી
પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી
By Election: ગુજરાત-પંજાબમાં જીત બાદ કેજરીવાલની પ્રતિક્રિયા, વિજય બાદ કહી આ મહત્વની વાત
By Election: ગુજરાત-પંજાબમાં જીત બાદ કેજરીવાલની પ્રતિક્રિયા, વિજય બાદ કહી આ મહત્વની વાત
વિસાવદરમાં AAP ની જીત છતાં
વિસાવદરમાં AAP ની જીત છતાં "જવાહર ચાવડા ઝિંદાબાદ" ના નારા: ગોપાલ ઇટાલિયાની ઉજવણીમાં ભાજપના બળવાખોર નેતાનો જયજયકાર, રાજકીય ગરમાવો વધ્યો
ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર, કહ્યું- આ જનતાની જીત,  પત્રકાર પરિષદમાં કરી દિધી આ મોટી વાત
ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર, કહ્યું- આ જનતાની જીત, પત્રકાર પરિષદમાં કરી દિધી આ મોટી વાત
Advertisement

વિડિઓઝ

Surat Heavy Rains: સુરતમાં આભ ફાટ્યું , 8 ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ જળમગ્ન
Shaktisinh Gohil Resign: શક્તિસિંહનું કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું, પેટાચૂંટણીના પરિણામ આઘાતજનક
Surat Rain : Surat Flood : સુરતમાં બારેમેઘ ખાંગા, 7.5 ઇંચ વરસાદમાં ડુબ્યૂ શહેર
Visavadar By Election Result: Gopal Italia : વિસાવદરમાં જીત બાદ ગોપાલનો હુંકાર
Visavadar By Election Result : Gopal Italia : ગોપાલ વિસાવદરનો હીરો, ભવ્ય જીત!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી
પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી
By Election: ગુજરાત-પંજાબમાં જીત બાદ કેજરીવાલની પ્રતિક્રિયા, વિજય બાદ કહી આ મહત્વની વાત
By Election: ગુજરાત-પંજાબમાં જીત બાદ કેજરીવાલની પ્રતિક્રિયા, વિજય બાદ કહી આ મહત્વની વાત
વિસાવદરમાં AAP ની જીત છતાં
વિસાવદરમાં AAP ની જીત છતાં "જવાહર ચાવડા ઝિંદાબાદ" ના નારા: ગોપાલ ઇટાલિયાની ઉજવણીમાં ભાજપના બળવાખોર નેતાનો જયજયકાર, રાજકીય ગરમાવો વધ્યો
ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર, કહ્યું- આ જનતાની જીત,  પત્રકાર પરિષદમાં કરી દિધી આ મોટી વાત
ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર, કહ્યું- આ જનતાની જીત, પત્રકાર પરિષદમાં કરી દિધી આ મોટી વાત
Visavadar Bypoll: ગુજરાતનો સિંહ ગોપાલ હવે વિધાનસભામાં ગર્જના કરશે- મનિષ સિસોદિયા
Visavadar Bypoll: ગુજરાતનો સિંહ ગોપાલ હવે વિધાનસભામાં ગર્જના કરશે- મનિષ સિસોદિયા
Visavadar By election : વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા વન મેન આર્મી, એડીચોટીનું જોર છતા BJPની કારમી હાર
Visavadar By election : વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા વન મેન આર્મી, એડીચોટીનું જોર છતા BJPની કારમી હાર
Visavadar Election:  ઈટાલીયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું- BJPની સામ-દામ દંડ ભેદની નીતિ કામ ન આવી
Visavadar Election: ઈટાલીયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું- BJPની સામ-દામ દંડ ભેદની નીતિ કામ ન આવી
વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું, જીત બાદ પ્રવિણ રામે ગોપાલ ઈટાલીયાને ખભે બેસાડી કરી ઉજવણી
વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું, જીત બાદ પ્રવિણ રામે ગોપાલ ઈટાલીયાને ખભે બેસાડી કરી ઉજવણી
Embed widget