શોધખોળ કરો

Jyeshtha Purnima 2024: જૂનની પૂર્ણિમાનું શા માટે આટલૂ વિશેષ મહત્વ માનવામાં આવે છે, તે ક્યારે છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે?

જ્યેષ્ઠ પૂર્ણિમાનું વ્રત કરવાથી સૌભાગ્ય, સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. પરિણીત મહિલાઓ માટે આ દિવસ ખાસ છે. 2024 માં આ વર્ષે જૂનમાં જ્યેષ્ઠ પૂર્ણિમા ક્યારે છે,તેની પૂજાની તારીખ અને સમય નોંધો.

Jyeshtha Purnima 2024: ધર્મ અને કર્મની દૃષ્ટિએ પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા,નદી સ્નાન,ભગવાન સત્યનારાયણની કથાનું વાંચન અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાની વિધિ છે.જો કે દરેક પૂર્ણિમા વિશેષ હોય છે, પરંતુ જ્યેષ્ઠ માસમાં આવતી પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે યમરાજે સાવિત્રીને પોતાના પતિનું જીવન પાછું આપ્યું હતું. આ વર્ષે જૂન 2024માં જ્યેષ્ઠ માસની પૂર્ણિમા ક્યારે આવી રહી છે તેની ચોક્કસ તારીખ, શુભ સમય અને ધાર્મિક મહત્વ અહીં જાણો.

જૂન 2024 માં પૂર્ણિમા ક્યારે છે? (Jyeshtha Purnima 2024 Date)
21 અને 22 જૂન 2024 એમ બે દિવસે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા છે. પૂર્ણિમા બે દિવસની છે તેથી પ્રથમ દિવસે પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે પૂર્ણિમા પર સ્નાન કરીને દાન કરવાથી સત્કર્મની પ્રાપ્તિ થાય છે.

જુનની પૂર્ણિમા કેમ ખાશ છે? (Jyeshtha Purnima Significance)
સામાન્ય રીતે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા જૂન મહિનામાં આવે છે, જેને વટ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે દેવી લક્ષ્મી-નારાયણની પૂજા સિવાય વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટવૃક્ષની પૂજા કરે છે. વટ પૂર્ણિમા વ્રત પતિને સૌભાગ્ય, સુખ, સંપત્તિ અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલ દાનની અસર જીવનભર રહે છે.

જ્યેષ્ઠ પૂર્ણિમા 2024 મુહૂર્ત (Jyeshtha Purnima 2024 Muhurat)

જ્યેષ્ઠ પૂર્ણિમા તિથી શરૂ થાય છે - 21 જૂન 2024, સવારે 07.31 કલાકે
જ્યેષ્ઠ પૂર્ણિમા તિથી સમાપ્ત થાય છે - 22 જૂન 2024, 06:37 કલાકે
સ્નાન-દાન - સવારે 07.31 પછી
પૂજા મુહૂર્ત - 07.31 am - 10.38 am
લક્ષ્મી પૂજા મુહૂર્ત - 12.03 am - 12.43 am
ચંદ્રોદય - સાંજે 07.04 કલાકે

જ્યેષ્ઠ પૂર્ણિમા પર શું કરવું
પૂર્ણિમાના દિવસે ગંગા, નર્મદા અથવા કોઈપણ પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરવું જોઈએ. આ દિવસે સૂર્યને અર્ઘ્ય ચઢાવો અને ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. મીઠાઈઓ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગાયની સેવા કરવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget