શોધખોળ કરો

CBSE Board Exam 2024: CBSE બોર્ડ પરીક્ષામાં પાસ થવા આટલા ગુણ હોવા જરૂરી, એક પણ ઓછો હશે તો થશો નાપાસ

CBSE Board Exam 2024:CBSE ધોરણ 10મા અને 12મા મુખ્ય વિષયોની પરીક્ષા 19 ફેબ્રુઆરી, 2024થી શરૂ થઈ ગઈ છે.

CBSE Board Exam 2024: CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ હતી. પરંતુ CBSE ધોરણ 10મા અને 12મા મુખ્ય વિષયોની પરીક્ષા 19 ફેબ્રુઆરી, 2024થી શરૂ થઈ ગઈ છે. CBSE બોર્ડ પરીક્ષા 2024 માં સફળ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ પ્રાપ્ત કરવા જરૂરી છે. જો વિદ્યાર્થીને કોઈપણ વિષયમાં ઓછા માર્કસ આવે તો તેને નાપાસ જાહેર કરવામાં આવશે અથવા તેણે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા પાસ કરીને પ્રમાણપત્ર મેળવવું પડશે.

CBSE બોર્ડની પરીક્ષા 2024માં બેસતા ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં લઘુત્તમ માર્ક્સ માટેની ફોર્મ્યુલા જાણતા નથી. જો તમે અભ્યાસમાં નબળા છો અને તમને લાગે છે કે તમે ખૂબ સારા ગુણ મેળવી શકશો નહીં, તો પણ તમારે ઓછામાં ઓછા પાસિંગ માર્કસ મેળવવા અને પાસ પ્રમાણપત્ર મેળવવા માટે પૂરતી મહેનત કરવી જોઈએ. આ તમને એક વર્ષ બગાડતા બચાવશે.

CBSE બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે?

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 10મી અને 12મીની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે. આ વર્ષે CBSE બોર્ડ ન તો મેરિટ લિસ્ટ જાહેર કરશે કે ના તો ડિસ્ટિંક્શન અથવા ડિવિઝન આપશે. નોંધનીય છે કે આ વર્ષે CBSE બોર્ડ ટોપરનું નામ પણ જાહેર કરવામાં આવશે નહીં. પરંતુ આનો અર્થ એ પણ નથી કે બોર્ડે મિનિમમ પાસિંગ માર્ક્સ પણ નક્કી નથી કર્યા.

CBSE બોર્ડના પરિણામમાં ઓછા માર્ક્સ આવે તો શું થશે?

જો CBSE બોર્ડના ધોરણ 10મા, 12માના વિદ્યાર્થીએ એક અથવા બે વિષયોમાં ન્યૂનતમ ગુણ કરતાં ઓછા ગુણ મેળવ્યા હોય તો તેને તેના કમ્પાર્ટમેન્ટ તરીકે ગણવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ તેમના બોર્ડ પરીક્ષાના ગુણ સુધારવા માટે બોર્ડની પૂરક અથવા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2024માં બેસી શકે છે. કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2024નુ નોટિફિકેશન CBSE બોર્ડ પરિણામ 2024ની જાહેરાત બાદ જાહેર કરવામાં આવશે. આ માટે cbse.gov.in પર અપડેટ્સ તપાસતા રહો.

તમે કેટલા માર્કસ પર નાપાસ થશો?

CBSE બોર્ડની 10મી, 12મીની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીએ મુખ્ય પરીક્ષા સાથે આંતરિક મૂલ્યાંકન પાસ કરવું પડશે. બોર્ડ પરીક્ષા 2024ની શરૂઆત પહેલા દરેક શાળામાં દરેક વિષય માટે આંતરિક મૂલ્યાંકન પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં પ્રોજેક્ટ, લેબ વર્ક વગેરેનો સમાવેશ થતો હતો. આમાં પણ વિદ્યાર્થીએ પાસ થવું ફરજિયાત છે. જો વિદ્યાર્થીના કોઈપણ વિષયમાં 33 કરતા ઓછા માર્કસ હશે તો તેને નાપાસ ગણવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
એન્જિનિયરના 153 પદ માટે ભરતી, 71,000  સુધી મળશે પગાર, આ તારીખ સુધીમાં કરો અરજી
એન્જિનિયરના 153 પદ માટે ભરતી, 71,000  સુધી મળશે પગાર, આ તારીખ સુધીમાં કરો અરજી
Education Loan: હવે અભ્યાસ માટે નહીં રહે પૈસાની ચિંતા, વિના ગેરંટી મળશે એજ્યુકેશન લૉન, જાણો અરજીની રીત ?
Education Loan: હવે અભ્યાસ માટે નહીં રહે પૈસાની ચિંતા, વિના ગેરંટી મળશે એજ્યુકેશન લૉન, જાણો અરજીની રીત ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Embed widget