શોધખોળ કરો
વાઇબ્રન્ટ સમિટમાંથી આ ગુજરાતી ઉદ્યોગપતિના નામની થઈ બાદબાકી, મોદીની છે નજીક, જાણો વિગત
1/5

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ, સુઝલોન એનર્જી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતી, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા, ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી અને કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન અને સીઇઓ ઉદય કોટક, વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેશે તેવું જાણવા મળ્યું છે.
2/5

વાઇબ્રન્ટ ગુજરાતની શરુઆતથી જ અનિલ અંબાણી દરેક ફંક્શનમાં સ્ટેજ પર આગલી હરોળમાં દેખાયા છે અને 2009માં તેમણે જ સૌથી પહેલા ગુજરતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના ભાવિ વડાપ્રધાન ગણાવ્યા હતા. ત્યાર બાદ દેશના અન્ય ઉદ્યોગપતિઓએ પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો હતો.
Published at : 16 Jan 2019 02:02 PM (IST)
View More




















