શોધખોળ કરો

અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકની ચારે બાજુ લાશોનો થયો ઢગલો, લોકો પોતોના પરિવારજનોના શોધતા હતા શરીરના અંગો

1/6
આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક તરફ રાવણનું બાળવા તેમાં રાખેલા ફટાકડાથી અને આભને અડતી તેની જ્વાળાથી બચવા લોકો પાછળ પાછળ હટી રહ્યા હતાં, તેવામાં ટ્રેક પરથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનની ઝપટમાં સેકન્ડ્સની ગણતરીમાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતાં.
આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક તરફ રાવણનું બાળવા તેમાં રાખેલા ફટાકડાથી અને આભને અડતી તેની જ્વાળાથી બચવા લોકો પાછળ પાછળ હટી રહ્યા હતાં, તેવામાં ટ્રેક પરથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનની ઝપટમાં સેકન્ડ્સની ગણતરીમાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતાં.
2/6
ઘટના અંગે ઉત્તર રેલવેના સીપીઆરઓનું કહેવું છે કે ‘ટ્રેકની બાજુમાં રાવણનું 70-80 ફૂટનું પૂતળું બનાવાયું હતું. જેનું દહન કરવામાં આવતા સળગતું પૂતળું પડવા લાગ્યું જેનાથી બચવા લોકો ટ્રેક પર આવી ગયા અને તે જ સમય પસાર થતી ફાસ્ટ ટ્રેનની ઝપટમાં આવવાથી આ દુર્ઘટના ઘટી છે.’ રેલવેએ આ સાથે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. તો રાજ્ય સરકારે મૃતકો માટે 5-5 લાખ રુપિયાનું વળતર જાહેર કર્યું છે.
ઘટના અંગે ઉત્તર રેલવેના સીપીઆરઓનું કહેવું છે કે ‘ટ્રેકની બાજુમાં રાવણનું 70-80 ફૂટનું પૂતળું બનાવાયું હતું. જેનું દહન કરવામાં આવતા સળગતું પૂતળું પડવા લાગ્યું જેનાથી બચવા લોકો ટ્રેક પર આવી ગયા અને તે જ સમય પસાર થતી ફાસ્ટ ટ્રેનની ઝપટમાં આવવાથી આ દુર્ઘટના ઘટી છે.’ રેલવેએ આ સાથે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. તો રાજ્ય સરકારે મૃતકો માટે 5-5 લાખ રુપિયાનું વળતર જાહેર કર્યું છે.
3/6
અમૃતસર ટ્રેજેડી દરમિયાન એક તરફ રાવણ દહન થઈ રહ્યું હતું અને બીજી તરફ જોતજોતામાં 61થી પણ વધુ લોકો પર ટ્રેન ફરી વળી હતી. ચૌડા ફાટક પર રેલવે દુર્ઘટના બાદ હાહાકાર મચી ગયો હતો. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, રાવણ દહન થઈ રહ્યું હતું અને તમામ લોકો એટલા મશગૂલ હતા કે ટ્રેનનો અવાજ કે હોર્ન પણ સાંભળી શક્યા નહોતા. ન તંત્રને આ બાબતે પરવાહ હતી અને દશેરા કમિટીને રેલવે ટ્રેક અંગેની કોઈ ચિંતા.
અમૃતસર ટ્રેજેડી દરમિયાન એક તરફ રાવણ દહન થઈ રહ્યું હતું અને બીજી તરફ જોતજોતામાં 61થી પણ વધુ લોકો પર ટ્રેન ફરી વળી હતી. ચૌડા ફાટક પર રેલવે દુર્ઘટના બાદ હાહાકાર મચી ગયો હતો. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, રાવણ દહન થઈ રહ્યું હતું અને તમામ લોકો એટલા મશગૂલ હતા કે ટ્રેનનો અવાજ કે હોર્ન પણ સાંભળી શક્યા નહોતા. ન તંત્રને આ બાબતે પરવાહ હતી અને દશેરા કમિટીને રેલવે ટ્રેક અંગેની કોઈ ચિંતા.
4/6
ઘટના બાદ પોતાના પરિવારજનને ગુમાવી દેનાર એક વ્યક્તિએ કહ્યું કે, ‘દશેરાનો કાર્યક્રમ થતો હતો અને આટલી મોટી ભૂલ થઈ ગઈ તંત્રને કે કાર્યક્રમ કરનાર કમિટીએ ટ્રેન પાટા પર લાલ ઝંડી રાખવાની જરૂર હતી.
ઘટના બાદ પોતાના પરિવારજનને ગુમાવી દેનાર એક વ્યક્તિએ કહ્યું કે, ‘દશેરાનો કાર્યક્રમ થતો હતો અને આટલી મોટી ભૂલ થઈ ગઈ તંત્રને કે કાર્યક્રમ કરનાર કમિટીએ ટ્રેન પાટા પર લાલ ઝંડી રાખવાની જરૂર હતી.
5/6
તેમની નાનકડી ભૂલથી અનેક પરિવારનો ઉજડી ગયા. જો રેલવે ટ્રેકની પાસે જ રાવણ દહન કરવું હતું તો ટ્રેન ધીમી કરવાનો અથવા ટ્રેનને અટકાવી દેવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી. અત્યારે તો સ્થિતિ એ છે કે ટ્રેકની ચારે બાજુ કચડાયેલા અને છિન્નભિન્ન થયેલા મૃતદેહો પડ્યા છે અને લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે.
તેમની નાનકડી ભૂલથી અનેક પરિવારનો ઉજડી ગયા. જો રેલવે ટ્રેકની પાસે જ રાવણ દહન કરવું હતું તો ટ્રેન ધીમી કરવાનો અથવા ટ્રેનને અટકાવી દેવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી. અત્યારે તો સ્થિતિ એ છે કે ટ્રેકની ચારે બાજુ કચડાયેલા અને છિન્નભિન્ન થયેલા મૃતદેહો પડ્યા છે અને લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે.
6/6
ચંડીગઢઃ અમૃતસર રેલવે દુર્ઘટના બાદના દ્રશ્યો ખૂબ જ કરુણા અને ભય ઉપજાવનારા હતા. આ કરુણાંતિક બાદ રેલવે ટ્રેકની ચારે બાજુ ફક્ત લોકોનાં કપાયેલા મૃતદેહો જ પડ્યા હતા. ઘટના બાદ જ્યાં થોડા સમય પહેલા હર્ષોલ્લાસનું વાતાવરણ હતું, ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું ત્યાં દુખ અને આક્રંદનું વાતાવરણ છવાઈ ગયું. રાવણ દહનનો ઉત્સવ મનાવતા લોકો પર કાળનું ચક્ર બનીને ટ્રેન પસાર થઈ અને એક સાથે સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારતી ગઈ હતી.
ચંડીગઢઃ અમૃતસર રેલવે દુર્ઘટના બાદના દ્રશ્યો ખૂબ જ કરુણા અને ભય ઉપજાવનારા હતા. આ કરુણાંતિક બાદ રેલવે ટ્રેકની ચારે બાજુ ફક્ત લોકોનાં કપાયેલા મૃતદેહો જ પડ્યા હતા. ઘટના બાદ જ્યાં થોડા સમય પહેલા હર્ષોલ્લાસનું વાતાવરણ હતું, ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું ત્યાં દુખ અને આક્રંદનું વાતાવરણ છવાઈ ગયું. રાવણ દહનનો ઉત્સવ મનાવતા લોકો પર કાળનું ચક્ર બનીને ટ્રેન પસાર થઈ અને એક સાથે સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારતી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Embed widget