શોધખોળ કરો

અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકની ચારે બાજુ લાશોનો થયો ઢગલો, લોકો પોતોના પરિવારજનોના શોધતા હતા શરીરના અંગો

1/6
આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક તરફ રાવણનું બાળવા તેમાં રાખેલા ફટાકડાથી અને આભને અડતી તેની જ્વાળાથી બચવા લોકો પાછળ પાછળ હટી રહ્યા હતાં, તેવામાં ટ્રેક પરથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનની ઝપટમાં સેકન્ડ્સની ગણતરીમાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતાં.
આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક તરફ રાવણનું બાળવા તેમાં રાખેલા ફટાકડાથી અને આભને અડતી તેની જ્વાળાથી બચવા લોકો પાછળ પાછળ હટી રહ્યા હતાં, તેવામાં ટ્રેક પરથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનની ઝપટમાં સેકન્ડ્સની ગણતરીમાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતાં.
2/6
ઘટના અંગે ઉત્તર રેલવેના સીપીઆરઓનું કહેવું છે કે ‘ટ્રેકની બાજુમાં રાવણનું 70-80 ફૂટનું પૂતળું બનાવાયું હતું. જેનું દહન કરવામાં આવતા સળગતું પૂતળું પડવા લાગ્યું જેનાથી બચવા લોકો ટ્રેક પર આવી ગયા અને તે જ સમય પસાર થતી ફાસ્ટ ટ્રેનની ઝપટમાં આવવાથી આ દુર્ઘટના ઘટી છે.’ રેલવેએ આ સાથે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. તો રાજ્ય સરકારે મૃતકો માટે 5-5 લાખ રુપિયાનું વળતર જાહેર કર્યું છે.
ઘટના અંગે ઉત્તર રેલવેના સીપીઆરઓનું કહેવું છે કે ‘ટ્રેકની બાજુમાં રાવણનું 70-80 ફૂટનું પૂતળું બનાવાયું હતું. જેનું દહન કરવામાં આવતા સળગતું પૂતળું પડવા લાગ્યું જેનાથી બચવા લોકો ટ્રેક પર આવી ગયા અને તે જ સમય પસાર થતી ફાસ્ટ ટ્રેનની ઝપટમાં આવવાથી આ દુર્ઘટના ઘટી છે.’ રેલવેએ આ સાથે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. તો રાજ્ય સરકારે મૃતકો માટે 5-5 લાખ રુપિયાનું વળતર જાહેર કર્યું છે.
3/6
અમૃતસર ટ્રેજેડી દરમિયાન એક તરફ રાવણ દહન થઈ રહ્યું હતું અને બીજી તરફ જોતજોતામાં 61થી પણ વધુ લોકો પર ટ્રેન ફરી વળી હતી. ચૌડા ફાટક પર રેલવે દુર્ઘટના બાદ હાહાકાર મચી ગયો હતો. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, રાવણ દહન થઈ રહ્યું હતું અને તમામ લોકો એટલા મશગૂલ હતા કે ટ્રેનનો અવાજ કે હોર્ન પણ સાંભળી શક્યા નહોતા. ન તંત્રને આ બાબતે પરવાહ હતી અને દશેરા કમિટીને રેલવે ટ્રેક અંગેની કોઈ ચિંતા.
અમૃતસર ટ્રેજેડી દરમિયાન એક તરફ રાવણ દહન થઈ રહ્યું હતું અને બીજી તરફ જોતજોતામાં 61થી પણ વધુ લોકો પર ટ્રેન ફરી વળી હતી. ચૌડા ફાટક પર રેલવે દુર્ઘટના બાદ હાહાકાર મચી ગયો હતો. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, રાવણ દહન થઈ રહ્યું હતું અને તમામ લોકો એટલા મશગૂલ હતા કે ટ્રેનનો અવાજ કે હોર્ન પણ સાંભળી શક્યા નહોતા. ન તંત્રને આ બાબતે પરવાહ હતી અને દશેરા કમિટીને રેલવે ટ્રેક અંગેની કોઈ ચિંતા.
4/6
ઘટના બાદ પોતાના પરિવારજનને ગુમાવી દેનાર એક વ્યક્તિએ કહ્યું કે, ‘દશેરાનો કાર્યક્રમ થતો હતો અને આટલી મોટી ભૂલ થઈ ગઈ તંત્રને કે કાર્યક્રમ કરનાર કમિટીએ ટ્રેન પાટા પર લાલ ઝંડી રાખવાની જરૂર હતી.
ઘટના બાદ પોતાના પરિવારજનને ગુમાવી દેનાર એક વ્યક્તિએ કહ્યું કે, ‘દશેરાનો કાર્યક્રમ થતો હતો અને આટલી મોટી ભૂલ થઈ ગઈ તંત્રને કે કાર્યક્રમ કરનાર કમિટીએ ટ્રેન પાટા પર લાલ ઝંડી રાખવાની જરૂર હતી.
5/6
તેમની નાનકડી ભૂલથી અનેક પરિવારનો ઉજડી ગયા. જો રેલવે ટ્રેકની પાસે જ રાવણ દહન કરવું હતું તો ટ્રેન ધીમી કરવાનો અથવા ટ્રેનને અટકાવી દેવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી. અત્યારે તો સ્થિતિ એ છે કે ટ્રેકની ચારે બાજુ કચડાયેલા અને છિન્નભિન્ન થયેલા મૃતદેહો પડ્યા છે અને લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે.
તેમની નાનકડી ભૂલથી અનેક પરિવારનો ઉજડી ગયા. જો રેલવે ટ્રેકની પાસે જ રાવણ દહન કરવું હતું તો ટ્રેન ધીમી કરવાનો અથવા ટ્રેનને અટકાવી દેવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી. અત્યારે તો સ્થિતિ એ છે કે ટ્રેકની ચારે બાજુ કચડાયેલા અને છિન્નભિન્ન થયેલા મૃતદેહો પડ્યા છે અને લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે.
6/6
ચંડીગઢઃ અમૃતસર રેલવે દુર્ઘટના બાદના દ્રશ્યો ખૂબ જ કરુણા અને ભય ઉપજાવનારા હતા. આ કરુણાંતિક બાદ રેલવે ટ્રેકની ચારે બાજુ ફક્ત લોકોનાં કપાયેલા મૃતદેહો જ પડ્યા હતા. ઘટના બાદ જ્યાં થોડા સમય પહેલા હર્ષોલ્લાસનું વાતાવરણ હતું, ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું ત્યાં દુખ અને આક્રંદનું વાતાવરણ છવાઈ ગયું. રાવણ દહનનો ઉત્સવ મનાવતા લોકો પર કાળનું ચક્ર બનીને ટ્રેન પસાર થઈ અને એક સાથે સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારતી ગઈ હતી.
ચંડીગઢઃ અમૃતસર રેલવે દુર્ઘટના બાદના દ્રશ્યો ખૂબ જ કરુણા અને ભય ઉપજાવનારા હતા. આ કરુણાંતિક બાદ રેલવે ટ્રેકની ચારે બાજુ ફક્ત લોકોનાં કપાયેલા મૃતદેહો જ પડ્યા હતા. ઘટના બાદ જ્યાં થોડા સમય પહેલા હર્ષોલ્લાસનું વાતાવરણ હતું, ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું ત્યાં દુખ અને આક્રંદનું વાતાવરણ છવાઈ ગયું. રાવણ દહનનો ઉત્સવ મનાવતા લોકો પર કાળનું ચક્ર બનીને ટ્રેન પસાર થઈ અને એક સાથે સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારતી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget