શોધખોળ કરો

કોલકાતામાં પોલીસ કમિશનરના ઘરે CBIના દરોડા, CBI અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા

1/3
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રોજ વેલી અને શારદા પોંજી ઘોટાળા જેવા મામલામાં સીબીઆઈ તરફથી હટાવવામાં આવેલા કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના બચાવમાં ઉતરી આવ્યા છે. તેમણે ભાજપ પર બદલાની ભાવનાવાળી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમિશનર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે. તેમની ઈમાનદારી અને બહાદુરી નિર્વિવાદ છે. તે 24 કલાક કામ કરે છે અને હાલમાં જ માત્ર એક દિવસની રજા લીધી હતી. ત્યારે બીજી બાજુ ચિટફંડ ઘોટાળા મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈની એક ટીમ રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના આવાસ પર પહોંચી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રોજ વેલી અને શારદા પોંજી ઘોટાળા જેવા મામલામાં સીબીઆઈ તરફથી હટાવવામાં આવેલા કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના બચાવમાં ઉતરી આવ્યા છે. તેમણે ભાજપ પર બદલાની ભાવનાવાળી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમિશનર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે. તેમની ઈમાનદારી અને બહાદુરી નિર્વિવાદ છે. તે 24 કલાક કામ કરે છે અને હાલમાં જ માત્ર એક દિવસની રજા લીધી હતી. ત્યારે બીજી બાજુ ચિટફંડ ઘોટાળા મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈની એક ટીમ રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના આવાસ પર પહોંચી હતી.
2/3
આ બાજુ TMCએ CBIની આ કાર્યવાહીને શર્મજનક બતાવતા કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. ટીએમસીનું કહેવું છે કે, આ કેન્દ્ર સરકારનો સંવિધાનિક ભ્રષ્ટાચાર છે. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સીબીઆઈના આમના-સામના બાદ મુખ્યમંત્રી મમતા બેનરજી કોલકાતા પોલીસ કમિશ્નરના ઘરે પહોંચ્યા હતા.
આ બાજુ TMCએ CBIની આ કાર્યવાહીને શર્મજનક બતાવતા કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. ટીએમસીનું કહેવું છે કે, આ કેન્દ્ર સરકારનો સંવિધાનિક ભ્રષ્ટાચાર છે. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સીબીઆઈના આમના-સામના બાદ મુખ્યમંત્રી મમતા બેનરજી કોલકાતા પોલીસ કમિશ્નરના ઘરે પહોંચ્યા હતા.
3/3
કોલકાતા: પશ્ચિમ બંગાળના શારદા ચિટફંડ અને રોજ વેલી કૌભાંડ મામલે   CBI કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી. આ દરમિયાન CBIની ટીમ અને કોલકાતા પોલીસની ટીમ વચ્ચે હાથાપાઈ થઈ હતી. પોલીસે સીબીઆઈની ટીમને કમિશનરના ઘર અંદર પ્રવેશ કરતા રોક્યા હતા. એટલું જ નહી પોલીસ સીબીઆઈના બે અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ શારદા ચીટફંડ મામલે કોલકાતા પોલીસ કમિશનર રાજીન કુમારની પુછપરછ માટે તપાસ કરી રહ્યું છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના શારદા ચિટફંડ અને રોજ વેલી કૌભાંડ મામલે CBI કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી. આ દરમિયાન CBIની ટીમ અને કોલકાતા પોલીસની ટીમ વચ્ચે હાથાપાઈ થઈ હતી. પોલીસે સીબીઆઈની ટીમને કમિશનરના ઘર અંદર પ્રવેશ કરતા રોક્યા હતા. એટલું જ નહી પોલીસ સીબીઆઈના બે અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ શારદા ચીટફંડ મામલે કોલકાતા પોલીસ કમિશનર રાજીન કુમારની પુછપરછ માટે તપાસ કરી રહ્યું છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજ્યના આ જિલ્લામાં ફરી થશે મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજ્યના આ જિલ્લામાં ફરી થશે મેઘરાજાની એન્ટ્રી
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
Advertisement

વિડિઓઝ

Rajkot Talwar Ras: રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસની શરૂ કરી પ્રેક્ટિસ
India-Pakistan match Row:
India-Pakistan match Row: ભારત-પાકિસ્તાન મેચને લઈ ઓવૈસીના ભાજપ પર પ્રહાર
Mehsana Tragedy: મહેસાણા જિલ્લામાં આગની દુર્ઘટનામાં બેના મોત
Revenue Talati Exam: આજે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા, 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખથી વધુ ઉમેદવારો
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજ્યના આ જિલ્લામાં ફરી થશે મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજ્યના આ જિલ્લામાં ફરી થશે મેઘરાજાની એન્ટ્રી
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Embed widget