શોધખોળ કરો

Orange For Health: રોજ ખાવો વિટામિન ‘સી’થી ભરપૂર એક એક સંતરૂ,મ્યુનિટી બૂસ્ટ થવાના સાથે થશે આ અદભૂત ફાયદા

Orange For Skin: નારંગીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે તમારી ત્વચા પણ સ્વસ્થ રહે છે. રોજ નારંગી ખાવાથી ત્વચા ચમકવા લાગે છે. જો તમને કિડનીમાં પથરી હોય તો પણ નારંગીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

Orange For Skin: નારંગીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે તમારી ત્વચા પણ સ્વસ્થ રહે છે. રોજ નારંગી ખાવાથી ત્વચા ચમકવા લાગે છે. જો તમને કિડનીમાં પથરી હોય તો પણ નારંગીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

તાજા, ખાટા-મીઠા અને રસદાર સંતરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સંતરા માત્ર એક સ્વાદિષ્ટ ફળ નથી પરંતુ તે ખૂબ જ ફાયદાકારક પણ છે. જો કે કેટલાક લોકો શિયાળામાં નારંગી ખાવાનું ટાળે છે, પરંતુ સંતરા ખાવાની આ સૌથી સારી સિઝન છે. આ સિઝનમાં તમારે દરરોજ 1 નારંગી જરૂર ખાવું જોઈએ. નારંગીને સુપરફૂડ કહેવામાં આવે છે. રોજ સંતરા  ખાવાથી કે જ્યુસ પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. સંતરા માં વિટામિન સી  ભરપૂર  હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.  વજન ઘટાડવામાં પણ  મદદ મળે છે. સંતરા માં કેલ્શિયમ પણ ભરપૂર  છે જે હાડકાને મજબૂત બનાવે છે. જાણો રોજ સંતરા ખાવાથી  અન્ય શું ફાયદા થાય છે.જાણીએ..

સંતરાના પોષક તત્વો

સંતરા પોષક તત્વોથી ભરપૂર ફળ છે. આમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી, એમિનો એસિડ, કેલ્શિયમ, આયોડિન, ફોસ્ફરસ, સોડિયમ, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. રોજ નારંગી ખાવાથી તમે અનેક ગંભીર બીમારીઓના જોખમ પણ ટળી શકે છે.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર

 સંતરા એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. સંતરામાં  એસ્કોર્બિક એસિડ અને બીટા કેરોટીન હોય છે જે શરીરમાં કેન્સરનું જોખમ ઘટાડે છે. રોજ નારંગી ખાવાથી શરીરમાં ફ્રી રેડિકલ્સ નીકળી જાય છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે

જો તમને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા છે. તો તમારે રોજ એક નારંગી ખાવું જોઈએ. સંતરામાં આવા ઘણા ગુણો જોવા મળે છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે. નારંગી ખાવાથી બીપીની સમસ્યા ઓછી થાય છે.

આર્થરાઈટિસમાં ફાયદાકારક

 સંતરા ખાવાથી આર્થરાઈટિસમાં આરામ મળે છે. સાંધાના દુખાવા, જકડાઈ જવા અને સોજાની સમસ્યા ઓછી થાય છે. સંતરા  ખાવાથી શરીરમાં યુરિક એસિડ ઓછું થાય છે. તેનાથી ગાઉટના દર્દીઓને ફાયદો થાય છે. તેનાથી બળતરાની સમસ્યા પણ ઓછી થાય છે.

વેઇટ લોસમાં પણ કારગર

 વજન સંતરા ઘટાડવામાં પણ કારગર છે. તેમાં બહુ ઓછી કેલરી હોય છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે નાસ્તાના ફળોમાં નારંગીનો સમાવેશ કરી શકો છો. આનાથી તમારી કેલરીની માત્રા ઓછી થશે અને મેદસ્વિતા પણ ઓછી થશે. તમે દરરોજ નાસ્તામાં એક ગ્લાસ સંતરાનું જ્યુસ પી શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભNew Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?
Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.