શોધખોળ કરો

Water Bottle Side Effects: ટોઇલેટ સીટ કરતાં પણ વધુ ગંદી હોય છે તમારી પાણીની બોટલ! વાંચો આ અભ્યાસનું તારણ  

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફરીથી વાપરી શકાય તેવી બોટલમાં ટોયલેટ સીટ કરતાં લગભગ 40,000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે.

Reusable Water Bottles Side Effects: ઘણા લોકો પાણીની બોટલ કેટલી વખત વાપરે છે તે ખબર નથી. બહુ ઓછા લોકો છે જેઓ ઉપયોગ કર્યા પછી તરત જ બોટલ ફેંકી દે છે. શું તમે જાણો છો કે ફરીથી વાપરી શકાય તેવી પાણીની બોટલ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે? અને તેના કારણે તમને કેટલા રોગો થઈ શકે છે? અમે આવું નથી કરી રહ્યા, પરંતુ આ દાવો એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફરીથી વાપરી શકાય તેવી બોટલમાં ટોયલેટ સીટ કરતાં લગભગ 40,000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે. જો તમે લાંબા સમયથી એક જ બોટલનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે હવે સાવચેત રહેવું જોઈએ.

પાણીની બોટલમાં હોય છે અઢળક બેક્ટેરિયા 

યુએસ સ્થિત WaterfilterGuru.com ના સંશોધકોની ટીમે ફરીથી વાપરી શકાય તેવી પાણીની બોટલોની સ્વચ્છતાની તપાસ કરી. તેણે બોટલના તમામ ભાગો ત્રણ વખત તપાસ્યા. સંશોધન મુજબ બોટલ પર બે પ્રકારના બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી. જેમાં ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા અને બેસિલસ બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. સંશોધકોએ સમજાવ્યું કે ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા વિવિધ પ્રકારના ચેપ માટે જવાબદાર છે. જ્યારે બેસિલસ બેક્ટેરિયા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સંશોધનમાં બોટલોની સફાઈને ઘરની વસ્તુઓ સાથે સરખાવવામાં આવી અને જાણવા મળ્યું કે બોટલોમાં રસોડાના સિંક કરતા બમણા કીટાણુઓ છે.

શું ફરી ઉપયોગ કરવો આરોગ્ય માટે જોખમી છે ?

તેણે એમ પણ કહ્યું કે કોમ્પ્યુટર માઉસ કરતાં પાણીની બોટલમાં ચાર ગણા વધુ બેક્ટેરિયા હોય છે. પાણીના બાઉલ કરતાં પાણીની બોટલમાં 14 ગણા વધુ બેક્ટેરિયા હોય છે. અલબત્ત આ સંશોધન ડરામણું છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો ઘણી વખત પાણીની બોટલનો ઉપયોગ કરે છે. યુનિવર્સિટી ઓફ રીડિંગના માઈક્રોબાયોલોજિસ્ટ ડો.સિમોન ક્લાર્કે જણાવ્યું હતું કે પાણીની બોટલમાં મોટી સંખ્યામાં બેક્ટેરિયા હાજર હોવા છતાં તે સ્વાસ્થ્ય માટે એટલા જોખમી સાબિત થતા નથી.

ગરમ પાણીથી બોટલ ધોવી

ક્લાર્કે કહ્યું કે આજ સુધી મેં ક્યારેય કોઈને પાણીની બોટલના કારણે બીમાર પડતાં જોયા નથી. નળમાંથી પાણી પીધા પછી પણ કોઈ બીમાર પડ્યું ન હતું. ક્લાર્કે કહ્યું કે પાણીની બોટલો લોકોના મોઢામાં પહેલાથી જ રહેલા બેક્ટેરિયાથી દૂષિત છે. સંશોધકોએ ભલામણ કરી છે કે બોટલનો પુનઃઉપયોગ કરતા પહેલા દિવસમાં ઓછામાં ઓછા એક વખત તેને સાબુ અને ગરમ પાણીથી ધોવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget