શોધખોળ કરો

WHO Report: HIV, વાયરલ હેપેટાઇટિસ અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોને કારણે દર વર્ષે 25 લાખ લોકો મૃત્યુ પામે છે

તેનાઅહેવાલમાં 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' (WHO) એ દર વર્ષે HIV, વાયરલ હેપેટાઈટીસ અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD)ના કારણે થતા મૃત્યુનો આંકડો રજૂ કર્યો છે. જે ખૂબ જ આઘાતજનક છે.

'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' (ડબ્લ્યુએચઓ) એ એચઆઈવી, વાયરલ હેપેટાઈટીસ અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી)ને લઈને પોતાના રિપોર્ટમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બીમારીઓને કારણે દર વર્ષે 25 લાખથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.

2025 સુધીમાં મૃત્યુઆંક મર્યાદિત કરવાનો લક્ષ્યાંક

આ આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ રોગ વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય માટે પડકાર ઊભો કરી રહ્યો છે. જો કે, 2025 સુધીમાં આ રોગોથી થતા મૃત્યુને 17 લાખ સુધી મર્યાદિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. 

AIDS અથવા HIV એ આખી દુનિયામાં એક એવો રોગ છે જેમાં લોકો રેટ્રોવાયરલ દવાઓની મદદથી આરામથી જીવન જીવી શકે છે. પરંતુ WHO દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, આ બીમારીઓને કારણે દર કલાકે 285 લોકોના મોત થઈ રહ્યા છે. આ રોગ સ્વાસ્થ્ય માટે એક મોટો પડકાર છે.

દરરોજ 10 લાખથી વધુ લોકો આ ચેપનો ભોગ બની રહ્યા છે

WHOએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું કે આ કોઈ એક દેશની સમસ્યા નથી, પરંતુ વિશ્વભરમાં દરરોજ 10 લાખથી વધુ લોકો આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો શિકાર બની રહ્યા છે. આ રોગો એટલા ખતરનાક છે કે તમે તેની કલ્પના પણ કરી શકતા નથી.

અમેરિકા અને આફ્રિકામાં આ રોગ ઝડપથી વધી રહ્યો છે

નવા ડેટા અનુસાર, વિશ્વના ઘણા દેશોમાં STI રોગો ઝડપથી વધી રહ્યા છે. WHO ના સભ્ય દેશોએ 2030 સુધીમાં યુવાનોમાં સિફિલિસના ચેપની વધતી સંખ્યાને 10 ગણી ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. હાલમાં તેની સંખ્યા 70 લાખની આસપાસ છે. તેમ છતાં, 15-49 વર્ષની વયના લોકોમાં સિફિલિસના કેસ 2022માં 10 લાખથી વધીને 80 લાખ થવાની ધારણા છે. અમેરિકા અને આફ્રિકન દેશોમાં આ રોગની સંખ્યામાં સૌથી વધુ વધારો થયો છે.

WHO2030 સુધીનો પોતાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે

જ્યારે એચઆઈવી અને વાયરલ હેપેટાઈટીસ ચેપમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે સિફિલિસના વધતા જતા કેસો ચિંતાનું કારણ બની રહ્યા છે. ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, અમે નિદાન અને સારવારની સાથે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ પ્રદાન કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. 2030 સુધીમાં, આ વૈશ્વિક સ્તરે ફેલાતા રોગો આરોગ્ય માટે ખતરો રહેશે. આ બીમારીઓને ખતમ કરવા માટે આપણી પાસે જરૂરી વસ્તુઓ છે, પરંતુ આપણા સભ્ય દેશો પણ આમાં મદદ કરશે, તો જ આપણે આ રોગો સામે લડવામાં સફળ થઈશું.

STI ના ચાર પ્રકાર છે

સિફિલિસ (ટ્રેપોનેમા પેલિડમ), ગોનોરિયા (નેઇસેરિયા ગોનોરિયા), ક્લેમીડિયા (ક્લેમીડિયા ટ્રેકોમેટિસ) અને ટ્રાઇકોમોનિઆસિસ (ટ્રિકોમોનાસ યોનિનાલિસ). દરરોજ 10 લાખ લોકો આ બીમારીઓથી સંક્રમિત થાય છે. કોરોના મહામારી દરમિયાન પણ પુખ્ત વયના અને માતાના સિફિલિસમાં 11 લાખનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2022માં સિફિલિસના કારણે 2 લાખ 30 હજાર લોકોના મોત થયા હતા.

નવો ડેટા મલ્ટી-રેઝિસ્ટન્ટ ગોનોરિયામાં પણ વધારો દર્શાવે છે. વર્ષ 2023 સુધીમાં 87 દેશોમાં ગોનોરિયાના નિવારણ માટેની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. અમે 9 દેશોમાં ગોનોરિયાની સારવારના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. WHO હાલમાં આ રોગો પર નજર રાખી રહ્યું છે.

વર્ષ 2022માં આશરે 11 લાખ નવા હેપેટાઈટીસ બી અને આશરે 10 લાખ મિલિયન નવા હેપેટાઈટીસ સી કેસો નોંધાયા હતા. અસરકારક નિવારણ, નિદાન અને સારવારના સાધનો હોવા છતાં, વાયરલ હેપેટાઇટિસના કારણે મૃત્યુની સંખ્યા 2019માં 10 લાખથી વધીને 2022માં 12 લાખ થવાની ધારણા છે.

HIV સંક્રમણ 2020માં 15 લાખથી ઘટીને 2022માં 13 લાખ થઈ ગયું છે. એચઆઇવી સંબંધિત મૃત્યુ હજુ પણ વધુ છે. વર્ષ 2022માં એચઆઈવી સંબંધિત 6 લાખ 30 હજાર મૃત્યુ થયા હતા.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Embed widget