શોધખોળ કરો

Shampoo: શેમ્પૂથી લીવરને થઈ શકે નુકસાન, હેરકેર પ્રોડક્ટ્સમાંથી વૈજ્ઞાનિકોને મળ્યા ખતરનાક કેમિકલ્સ

એક જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હેર કેર પ્રોડક્ટ્સમાં રસાયણો જરૂરી કરતાં વધુ સમય સુધી હવામાં રહે છે અને શ્વાસમાં લેવાથી શ્વસન માર્ગ, લીવર અને નર્વસ સિસ્ટમ પર અસર થાય છે.

Shamoo Use: હેંડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા હશો, પરંતુ એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોને હેરકેર પ્રોડ્ક્ટ્સમાંથી અતિ ખતરનાક કેમિકલ્સ મળ્યા છે, જે લિવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. હાલ કોસ્મેટિક ઉદ્યોગ ભારતમાં ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનો એક છે. જે દર વર્ષે 6%ના વધારા સાથે આગળ વધી રહ્યો છે પરંતુ વૈજ્ઞાનિક ડેટા અનુસાર જેઓ હેર કેર પ્રોડક્ટ્સનો વારંવાર ઉપયોગ કરે છે તેમના માટે ચેતવણી સમાન સમાચાર છે. સંશોધકોના કહેવા મુજબ બજારમાં ઉપલબ્ધ મોટાભાગના શેમ્પૂમાં મોટા પ્રમાણમાં રાસાયણિક સંયોજનો હોય છે જે વાળ સાફ કરે છે પરંતુ તમારા સ્વાસ્થ્યને ખતરનાક અસર કરી શકે છે.

શેમાં પ્રકાશિત થયો છે અહેવાલ

એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હેર કેર પ્રોડક્ટ્સમાં રસાયણો જરૂરી કરતાં વધુ સમય સુધી હવામાં રહે છે અને શ્વાસમાં લેવાથી શ્વસન માર્ગ, લીવર અને નર્વસ સિસ્ટમ પર અસર થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સની પરડ્યુ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, વ્યક્તિ ઘરે વાળની સંભાળના એક સત્રમાં 17 મિલિગ્રામ સંભવિત હાનિકારક રસાયણો શ્વાસમાં લઈ શકે છે.

ઇન્ડિપેન્ડન્ટે સહ-લેખક નુસરત જંગને ટાંકીને જણાવ્યું હતું કે, "વોશ-ઓફ કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલનો ઉપયોગ યુરોપિયન યુનિયનમાં પહેલાથી જ આના કારણે પ્રતિબંધિત છે, આમાંના ઘણા ઉત્પાદનો સુગંધિત પણ છે, અને આ સુગંધ બનાવવા માટે વપરાતા કેટલાક રસાયણો શ્વાસમાં લેવા માટે પણ જોખમી છે.”


Shampoo: શેમ્પૂથી લીવરને થઈ શકે નુકસાન, હેરકેર પ્રોડક્ટ્સમાંથી વૈજ્ઞાનિકોને મળ્યા ખતરનાક કેમિકલ્સ

તેમના કહેવા મુજબ આ રસાયણોનો સતત શ્વાસમાં લેવા માનવ શરીર માટે આપણે જાણીએ છીએ તેના કરતા વધુ ચિંતાજનક હોઈ શકે છે. જ્યારે શેમ્પૂ જેવા કેટલાક વોશ-ઑફ ઉત્પાદનોમાં રસાયણો પર અભ્યાસ કરવામાં આવ્યો છે, સંશોધકો કહે છે કે હેર જેલ, તેલ, ક્રીમ, વેક્સ અને સ્પ્રે જેવા "લીવ-ઓન" ઉત્પાદનો પર લગભગ કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી. તેમાં વપરાતા કેમિકલ્સ પણ ખતરનાક છે. કર્લિંગ આયર્ન અને હેર સ્ટ્રેટનરમાં વપરાતા કેમિકલ્સ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. સંશોધકો શ્રેષ્ઠ ઉકેલ વિશે કહે છે, જો શક્ય હોય તો આ ઉત્પાદનોનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. સંશોધકના રહેવા મુજબ, આવા કેમિકલ્સની અસર ઘટાડવા માટે વાળને શેમ્પૂ કરતી વખતે એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખવો જોઈએ. અમારું મોડલ દર્શાવે છે કે બાથરૂમ એક્ઝોસ્ટ ફેન ચાલુ કરવાથી D5 ઇન્હેલેશન એક્સપોઝર 90 ટકાથી વધુ ઘટાડી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget