શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Boat Kand: સ્કૂલ પ્રવાસ પર અમદાવાદ DEO સખ્ત, લેવી પડશે મંજૂરી, રાત્રિ પ્રવાસ નહીં ગોઠવી શકાય, જાણો.....

ગુજરાતમાં ઘટેલી ચકચારી હરણી તળાવ ચકચારી દૂર્ઘટનાને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઇ જવા બાબતે ફરી એકવાર સૂચના આપવામાં આવી છે

Harni Lake Kand News: ગુજરાતમાં 10 દિવસ પહેલા થયેલી વડોદરામાં મોટી દૂર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બૉટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓનું ડુબી જવાથી મોત થયુ હતુ, આના પડધા છેક દિલ્લી સુધી પહોંચ્યા હતા. આમાં 18થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હવે આ ઘટનાને લઇને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી - ડીઇઓ કચેરી મારફતે જિલ્લાની તમામ શાળાઓને વિદ્યાર્થીઓના પ્રવાસ બાબતે સચેત કરવામા આવ્યા છે, તમામ સ્કૂલોને સૂચના અપાઇ છે કે, હવેથી લોકલ પ્રવાસ માટે પણ મંજૂરી લેવાની રહેશે, જોકે, આવી મંજૂરીની બાબત પહેલાથી જ છે, હવે તેને રિમાન્ડ કરાવવામાં આવી છે.

ગુજરાતમાં ઘટેલી ચકચારી હરણી તળાવ ચકચારી દૂર્ઘટનાને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઇ જવા બાબતે ફરી એકવાર સૂચના આપવામાં આવી છે. વડોદરા બૉટ દૂર્ઘટના બાબતે અમદાવાદ DEO કચેરી મારફતે તમામ શાળાઓને સૂચના અપાઇ છે. પ્રવાસ બાબતે શરતો અંગે માર્ગદર્શિકા - સૂચના બાબતે ફરીથી વાકેફ કરવામાં આવ્યાં છે. કહેવામાં આવ્યુ છે કે, ડીસ્ટ્રીક્ટ એજ્યૂકેશન ઓફિસર તરફથી કહેવામાં આવ્યુ છે કે, લૉકલ પ્રવાસની પણ હવે મંજૂરી લેવાની રહેશે. પ્રવાસ બાબતે શાળાઓને ગંભીરતા દાખવવા સૂચના આપવામાં આવી છે. જે શરતો અને નિયમો હોય તેનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે. રાત્રિ દરમિયાન પ્રવાસ ના કરવામાં આવે, એટલુ જ નહીં પ્રવાસ દરમિયાન સલામતી પ્રાથમિકતાનું ધ્યાન રાખવામાં આવે. 

હરણી તળાવ દૂર્ઘટના ચકચારી કેસમાં મુખ્ય આરોપી  બિનીત કોટિયાની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે પહેલાથી જ વડોદરા શહેર મ્યૂનિસિપલ કમિશશનરે તપાસના આદેશ આપ્યા હતા. લાયસન્સ કે પરવાના ના હોય તે તમામ ઝૉનને તાત્કાલિક અસરથી બંધ કરવા પણ આદેશ અપાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ દૂર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત થયા હતા, આ પછી રાજ્ય સરકારે એક પછી એક એક્શન લેવાનું શરૂ કર્યુ હતુ. હાલમાં પોલીસે પણ આ મામલે કેટલાક શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
Advertisement

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
Embed widget