શોધખોળ કરો

Boat Kand: સ્કૂલ પ્રવાસ પર અમદાવાદ DEO સખ્ત, લેવી પડશે મંજૂરી, રાત્રિ પ્રવાસ નહીં ગોઠવી શકાય, જાણો.....

ગુજરાતમાં ઘટેલી ચકચારી હરણી તળાવ ચકચારી દૂર્ઘટનાને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઇ જવા બાબતે ફરી એકવાર સૂચના આપવામાં આવી છે

Harni Lake Kand News: ગુજરાતમાં 10 દિવસ પહેલા થયેલી વડોદરામાં મોટી દૂર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બૉટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓનું ડુબી જવાથી મોત થયુ હતુ, આના પડધા છેક દિલ્લી સુધી પહોંચ્યા હતા. આમાં 18થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હવે આ ઘટનાને લઇને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી - ડીઇઓ કચેરી મારફતે જિલ્લાની તમામ શાળાઓને વિદ્યાર્થીઓના પ્રવાસ બાબતે સચેત કરવામા આવ્યા છે, તમામ સ્કૂલોને સૂચના અપાઇ છે કે, હવેથી લોકલ પ્રવાસ માટે પણ મંજૂરી લેવાની રહેશે, જોકે, આવી મંજૂરીની બાબત પહેલાથી જ છે, હવે તેને રિમાન્ડ કરાવવામાં આવી છે.

ગુજરાતમાં ઘટેલી ચકચારી હરણી તળાવ ચકચારી દૂર્ઘટનાને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઇ જવા બાબતે ફરી એકવાર સૂચના આપવામાં આવી છે. વડોદરા બૉટ દૂર્ઘટના બાબતે અમદાવાદ DEO કચેરી મારફતે તમામ શાળાઓને સૂચના અપાઇ છે. પ્રવાસ બાબતે શરતો અંગે માર્ગદર્શિકા - સૂચના બાબતે ફરીથી વાકેફ કરવામાં આવ્યાં છે. કહેવામાં આવ્યુ છે કે, ડીસ્ટ્રીક્ટ એજ્યૂકેશન ઓફિસર તરફથી કહેવામાં આવ્યુ છે કે, લૉકલ પ્રવાસની પણ હવે મંજૂરી લેવાની રહેશે. પ્રવાસ બાબતે શાળાઓને ગંભીરતા દાખવવા સૂચના આપવામાં આવી છે. જે શરતો અને નિયમો હોય તેનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે. રાત્રિ દરમિયાન પ્રવાસ ના કરવામાં આવે, એટલુ જ નહીં પ્રવાસ દરમિયાન સલામતી પ્રાથમિકતાનું ધ્યાન રાખવામાં આવે. 

હરણી તળાવ દૂર્ઘટના ચકચારી કેસમાં મુખ્ય આરોપી  બિનીત કોટિયાની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે પહેલાથી જ વડોદરા શહેર મ્યૂનિસિપલ કમિશશનરે તપાસના આદેશ આપ્યા હતા. લાયસન્સ કે પરવાના ના હોય તે તમામ ઝૉનને તાત્કાલિક અસરથી બંધ કરવા પણ આદેશ અપાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ દૂર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત થયા હતા, આ પછી રાજ્ય સરકારે એક પછી એક એક્શન લેવાનું શરૂ કર્યુ હતુ. હાલમાં પોલીસે પણ આ મામલે કેટલાક શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.                                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Embed widget