શોધખોળ કરો

Small Savings Scheme: PPF, NSC સહિત તમામ નાની બચત યોજનાઓ માટે પાન અને આધાર કાર્ડ ફરજિયાત, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

જો આ દસ્તાવેજો આપવામાં નહીં આવે તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમે તેને એક્સેસ કરી શકશો નહીં.

KYC Mandatory For Small Saving Schemes: જો તમે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કર્યું છે, તો સરકારે તમારા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. નાણા મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું છે કે હવે પીપીએફ, એનએસસી, એસએસવાય અને અન્ય નાની બચત યોજનાઓમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ આપવું ફરજિયાત છે. જો આ દસ્તાવેજો આપવામાં નહીં આવે તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમે તેને એક્સેસ કરી શકશો નહીં.

જો આધાર અને પાન કાર્ડ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન યોજના અને અન્યમાં જમા નહીં કરાવો તો રોકાણ, ઉપાડ અને અન્ય બાબતો પર પ્રતિબંધ રહેશે. સરકારે આ નોટિફિકેશન 31 માર્ચ 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. અત્યાર સુધી આ યોજનાઓમાં આધાર વગર રોકાણ કરી શકાતું હતું, પરંતુ હવેથી આધાર કાર્ડ અને આધાર એનરોલમેન્ટ સ્લિપ આપવી પડશે.

જો આધાર નહીં હોય તો વિકલ્પ શું હશે

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આધાર અને પાન કાર્ડ આપવું ફરજિયાત છે, પરંતુ જો તમારી પાસે આધાર નંબર નથી, તો તમે આધાર એનરોલમેન્ટ સ્લિપ અથવા એનરોલ નંબર સબમિટ કરી શકો છો. ખાતું ખોલવાના છ મહિનાની અંદર આધાર કાર્ડ આપવું ફરજિયાત છે.

જો તમે આધાર સબમિટ નહીં કરો તો શું થશે

જો 6 મહિનાની અંદર આધાર નંબર આપવામાં નહીં આવે તો તમારું સ્મોલ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે અને જ્યાં સુધી આધાર નંબર આપવામાં નહીં આવે ત્યાં સુધી ઓપન થશે નહીં. આધાર નંબર સબમિટ કર્યા પછી તમારું એકાઉન્ટ ફરીથી કાર્યરત કરવામા આવશે.

બે મહિનામાં PAN કાર્ડ સબમિટ કરવાનું ફરજિયાત

સરકારે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે PAN અથવા ફોર્મ 60 માત્ર એકાઉન્ટ ઓપન કરાવતી વખતે જ આપવાનું રહેશે. જો નહીં આપવામાં આવે તો 2 મહિનામાં ઉપલબ્ધ કરાવવું પડશે. જો પાન કાર્ડ આપવામાં નહી આવે તો સેવિંગ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પોસ્ટ ઓફિસ અથવા બેંક કોઈપણ અન્ય દસ્તાવેજની માંગ કરી શકે છે.

Gold Hallmarking: આ જ્વેલર્સને જૂન સુધી જૂના હોલમાર્કવાળા દાગીના વેચવા માટે સરકારે આપી મંજૂરી

Gold Hallmarking Rules: ગ્રાહક સંબંધિત  મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત કેટલાક જ્વેલર્સને આગામી ત્રણ મહિના માટે તેમના જ્વેલરી સ્ટોક વેચવાની મંજૂરી આપવામાં આવી છે. જાણો કોને મળી છે રાહત.

આજથી 1 એપ્રિલ, 2023થી સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે કોઈપણ સોનાના દાગીનાને વેચવા  માટે તેના પર 6 અંકનો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID) હોવો જરૂરી છે. જો કે, ગઈકાલે સરકારે એવા જ્વેલર્સને રાહત આપી છે જેમણે તેમના સ્ટોક વિશે અગાઉ માહિતી આપી હતી અને તેઓ આગામી ત્રણ મહિના સુધી તેમના જ્વેલરી સ્ટોકનું વેચાણ કરી શકે છે. જાણો શું રાહત આપી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
Advertisement

વિડિઓઝ

Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
Embed widget