શોધખોળ કરો

આવતી કાલથી બદલાઈ જશે Bankના આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

જો તમે આજે તમારું પાનન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું તો આવતી કાલ એટલે કે 1લી એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે.

નવી દિલ્હીઃ આજે નાણાંકીય વર્ષ 2020-21નો અંતિમ દિવસ છે. આવતીકાલ એટલે કે નાણાંકીય વર્ષ 2021-22ની શરૂઆત થતા જ બેંક સાથે જોડાયેલ અનેક નિયમો બદલાઈ જશે અને આ નિયમો બદલાવાને કારણે તમારા ખિસ્સા પર તેની સીધી અસર પડવાની છે. પાન કાર્ડ, ઈપીએફ અને જૂની ચેક બુકને લઈને નિયમો બદલાઈ રહ્યા છે. સાથે જ એક એપ્રિલથી વીમાનમાં પ્રવાસ કરવા પર તમારે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. આવતીકાલથી સ્ટીલની કિંમત પણ વધશે. જાણો શુ શું બદલાઈ રહ્યું છે.....

બેંક સાથે જોડાયેલ નિયમ

Pan card-  જો તમે આજે તમારું પાનન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું તો આવતી કાલ એટલે કે 1લી એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે. અને ફરીથી સક્રીય કરાવવા પર દંડ ભરવો પડશે. નવા કાયદા અનુસાર આ બન્ને દસ્તાવેજોનો લિંક ન કરાવવા પર 1000 રૂપિયા સુધીનો દંડ આપવો પડશે. આ લેટ ફી એક નિષ્ક્રિય પાન કાર્ડ રાખવા પર લાગનારી પેનલ્ટીથી અલગ હશે.

Cheque Book- આવતીકાલથી દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક, યૂનાઈટેડ બેંક ઓફ અલાહબાદ બેંકની જૂની ચેકબુક માન્ય નહીં રહે. આ તમામ બેંકોનું મર્જર થઈ ગયું છે. જોકે સિન્ડીકેટ બેંકની ચેકબુક ત્રણ જૂન સુધી માન્ય રહેશે.

Income Tax Return- નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021માં ઇનકમ ટેક્સને લઈને મોટી જાહેરાત કરી હતી. જે અનુસાર એક એપ્રિલથી 75 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરન વરિષ્ટ નાગરિકોએ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈનલ કરવામાંથી છૂટ મળશે.

TDS- એક એપ્રિલથી ફ્રાલાન્સર્સ, ટેક્નિકલ સહાયક જેવા નોન સેલેરાઈડ ક્લાસના લોકોએ વધારે ટેક્સ આપવો પડી શેક છે. હાલમાં આ લોકોની કમાણી પર 7.5 ટકા ટીડીએસ લાગતો હતો, જે હવે 10 ટકા લાગશે. બીજી બાજુ આવકવેરાની કલમ 206 બી અંતર્ગત જે લોકો રિટર્ન નહીં ભરે તેને એક એપ્રિલ બાદ બેગણો ટીડીએસ ભરવો પડી શકે છે.

EPF- આવકવેરા વિભાગની નવી જોવઆઈ અનુસાર, એક એપ્રિલથી પીએફમાં વાર્ષિક અઢી લાખથી વધારે જમા રકમ પર મળનાર વ્યાજ પર ટેક્સ લાગશે. મોટી વાત એ છે કે દર મહિને બે લાખ રૂપિયાથી વધારે પગાર ધરાવતા લોકો તેની અંતર્ગત આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget