શોધખોળ કરો

Amazon થી સામાન ઓર્ડર કરવો 31 મે પછી થઈ જશે મોંઘો, ઓનલાઈન  'Cart' માં કંઈ એડ કર્યું હોય તો ફટાફટ કરો ઓર્ડર 

ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોનમાં જો તમે 'Cart'માં કંઈ એડ કરીને રાખ્યું છે, તો તરત જ ઓર્ડર કરો કારણ કે 31 મે પછી આ પ્લેટફોર્મ પરથી સામાન મંગાવવો પહેલા કરતા વધુ મોંઘો થઈ જશે.

Amazon Shopping to be Expensive:  ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોનમાં જો તમે 'Cart'માં કંઈ એડ કરીને રાખ્યું છે, તો તરત જ ઓર્ડર કરો કારણ કે 31 મે પછી આ પ્લેટફોર્મ પરથી સામાન મંગાવવો પહેલા કરતા વધુ મોંઘો થઈ જશે. ETના એક રિપોર્ટ અનુસાર, Amazon તેની સેલર ફી અને કમિશન ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે, જેના પછી ઉત્પાદનોની કિંમતો પહેલા કરતા વધી શકે છે. તમને જણાવી દઈએ કે ઈ-કોમર્સ કંપની કમિશન દ્વારા જ તેના પૈસા કમાય છે. વિક્રેતાઓ આ પ્લેટફોર્મ દ્વારા સામાન વેચે છે અને તેના બદલામાં કંપની પૈસા વસૂલે છે.

કંપનીએ આ પગલું તેની  વાર્ષિક પ્રોસેસ હેઠળ ઉઠાવ્યું છે અને 31 મે પછી પ્લેટફોર્મ પર નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેના પરિણામે ઉત્પાદનો પહેલા કરતા મોંઘા થઈ શકે છે. અહેવાલો અનુસાર, કંપની કપડા, બ્યૂટી, દવા, કરિયાણા વગેરેની શ્રેણીઓમાં સેલર ફીમાં વધારો કરવા જઈ રહી છે. 

અહેવાલ મુજબ  કંપની કપડાં, બ્યૂટી, કરિયાણા અને દવાઓ જેવી શ્રેણીઓમાં વેચાણની કિંમતમાં વધારો કરશે.
 
 કંપનીના પ્રવક્તાએ  જણાવ્યું કે વિક્રેતા ફીના સુધારા બજારની ગતિશીલતા અને વિવિધ  પરિબળો પર આધારિત છે. હાલમાં  અમે અમારા ફી રેટ કાર્ડમાં ફેરફારો કર્યા છે  જેમાં નવી ફી કેટેગરીઝ અને કેટલીક કેટેગરીમાં ઘટાડો ફીનો સમાવેશ થાય છે.  

રિપોર્ટ મુજબ  ઓવર-ધ-કાઉન્ટર દવાઓ માટે  રુપિયા 500 કે તેથી ઓછી કિંમતની પ્રોડક્ટ્સ પર વિક્રેતાની ફી 5.5 ટકાથી વધીને 12 ટકા થવાની ધારણા છે જ્યારે રુ પિયા 500થી વધુની દવાઓ પર 15 ટકાની વિક્રેતાની ફી વસૂલવામાં આવે તેવી અપેક્ષા છે.

એપેરલ કેટેગરીમાં  રિપોર્ટ જણાવે છે કે રુપિયા 1,000થી વધુની પ્રોડક્ટ્સ માટે વેચાણકર્તા ફી વર્તમાન 19 ટકાથી વધારીને 22.50 ટકા કરવામાં આવશે.

આ ઉપરાંત બ્યૂટી પ્રોડક્ટ વિભાગમાં રુપિયા 300 થી ઓછી કિંમતના ઉત્પાદનો માટેનું કમિશન વધારીને 8.5 ટકા કરવામાં આવશે. આ ઉપરાંત  કંપનીએ સ્થાનિક પરિવહન ઉત્પાદનો માટે ડિલિવરી ચાર્જમાં 20-23 ટકાનો વધારો કર્યો છે. 

આ બધુ કંપની દ્વારા અલગ-અલગ વ્યવસાયો અને કાર્યોમાં ભારતમાં આશરે 500 કર્મચારીઓને રાખવાના રિપોર્ટની વચ્ચે આવ્યું છે. અહેવાલ મુજબ, છટણીની પ્રક્રિયા ચાલુ છે અને એમેઝોન વેબ સર્વિસ (AWS), માનવ સંસાધન, સપોર્ટ ફંક્શનના કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. અહેવાલમાં એમ પણ ઉમેર્યું હતું કે છટણીનો આ નવો રાઉન્ડ માર્ચ 2023માં કરવામાં આવેલી 9,000 નોકરીઓમાં કાપની જાહેરાતનો એક ભાગ છે. માર્ચમાં  એમેઝોને તેની ક્લાઉડ સેવાઓ, જાહેરાત અને ટ્વિચ એકમોમાંથી લગભગ 9,000 નોકરીઓ કાપવાની તેની યોજના જાહેર કરી હતી કારણ કે મંદીની આશંકા છે. . કંપનીએ લગભગ 18,000 કર્મચારીઓની છટણી કર્યાના અઠવાડિયા પછી જ CEO એન્ડી જેસી દ્વારા સ્ટાફને મેમો દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget