શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ કર્યું 52,750 કરોડ રૂપિયાનું દાન, જાણો વિગતે

નવી દિલ્હીઃ આઈટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ 52,750 કરોડ રૂપિયાના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાન કર્યા છે. પ્રેમજીના આ પગલાંથી શેરોને થનારો ફાયદો ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ગતિવિધિ માટે ઉપયોગ કરવામાં આવશે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે અજીમ પ્રેમજી 18.6 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના બીજા સૌથી મોટા ધનિક છે. ફાઉન્ડેશન દ્વારા બુધવારે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, અઝીમ પ્રેમજીએ તેમની અંગત સંપત્તિનું વધારેમાં વધારે દાન કરી તેને સામાજિક કામમાં વાપરવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વધારી છે. જેનાથી અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને પરોપકારના કાર્યમાં સહયોગ મળશે. પ્રેમજી દ્વારા પરોપકારના કાર્ય માટે દાન કરવામાં આવેલી કુલ રકમ 1,45,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે વિપ્રો લિમિટેડની કુલ સંપત્તિના 67 ટકા જેટલી છે. વાંચોઃ આતંકી મસૂદ મુદ્દે ચીનના વલણથી ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું- જિનપિંગથી ડરે છે મોદી ફાઉન્ડેશને બેંગલુરુમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપના પણ કરી છે. આ યુનિવર્સિટીનો હેતુ શિક્ષણ સાથે સંકળાયેલા પ્રોફેશનલો તૈયાર કરવાનો છે. ફાઉન્ડેશનના કહેવા મુજબ સ્કૂલ શિક્ષણ પદ્ધતિમાં સુધારો લાવવા જિલ્લા અને રાજ્ય સ્તર પર સંસ્થાઓના નેટવર્કને મજબૂત બનાવવા પર કામ કરવામાં આવે છે. વાંચોઃ સની લિયોની છે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની દીવાની, જણાવ્યું આ કારણ બિલ ગેટ્સ અને વોરેન બફેટ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ ‘ધ ગિવિંગ પ્લેઝ’ પર હસ્તાક્ષર કરનારા પ્રેમજી પ્રથમ ભારતીય હતા. આ પહેલ અંતર્ગત ધનિકો તેમના ધનમાંથી ઓછામાં ઓછો અડધો હિસ્સો સામાજિક કાર્યો માટે દાન કરે છે. પ્રેમજીને ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘શેવેલિયર ડી લા લીઝન ડી ઑનર’થી પણ નવાજવામાં આવી ચુક્યા છે. વાંચોઃ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને લઈ આપ્યું મોટું નિવેદન, કહ્યું તેમને......
જામનગરઃ વાહન ડિટેઇન કરવા બાબતે પોલીસ અને વેપારી વચ્ચે બબાલ, જુઓ વીડિયો
PM મોદી રાજકોટથી લોકસભાની ચૂંટણી લડશે કે નહીં? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget