શોધખોળ કરો

Gujarat ABP-CVoter Opinion Poll: ગુજરાતમાં ત્રિશંકુ વિધાનસભા બનશે કે પછી ભાજપ બનાવશે સરકાર ?

ABP-CVoter Opinion Poll: ઘણા સર્વેક્ષણોમાં સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.

ABP-CVoter Opinion Poll:  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્ય આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.


Gujarat ABP-CVoter Opinion Poll: ગુજરાતમાં ત્રિશંકુ વિધાનસભા બનશે કે પછી ભાજપ બનાવશે સરકાર ?

ચૂંટણીમાં કયા પરિબળો અસરકારક રહેશે

  • ધાર્મિક ધ્રુવીકરણ – 17.9 ટકા
  • રાષ્ટ્રવાદ – રાષ્ટ્રીય સુરક્ષા - 29.6 ટકા
  • પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ – 17 ટકા
  • રાજ્ય સરકારની કામગીરી 15.8 ટકા
  • આમ આદમી પાર્ટીની એન્ટ્રી 15.9 ટકા
  • અન્ય પરિબળો 3.8

શું તમે બીજેપીની આગેવાની હેઠળની રાજ્ય સરકારથી નારાજ છો અને તમે તેને બદલવા માંગો છો?

  • નારાજ છીએ અને સરકાર બદલવા માંગીએ છીએ - 43.3ટકા
  • નારાજ છીએ પણ સરકાર બદલવા નથી માંગતા – 34.8 ટકા
  • નારાજ નથી અને સરકાર નથી બદલવા માંગતા – 21. 9 ટકા

ચૂંટણીમાં તમે કોને મત આપશો

  • ભાજપ- 54.5 ટકા
  • કોંગ્રેસ- 22.4 ટકા
  • આપ – 15.2 ટકા
  • અન્ય 2.9 ટકા
  • કહી ન શકાય – 3.4 ટકા

જાણો PM મોદીની કામગીરીથી કેટલા ટકા ખુશ છે ગુજરાતના મતદારો?

ભલે ગુજરાતમાં ચૂંટણી વિધાનસભાની હોય પરંતુ ચહેરો તો પીએમ મોદી જ છે. ભારતીય જનતા પાર્ટી પણ પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડી રહી છે. આમ પણ ગુજરાત પીએમ મોદીનું હોમ ટાઉન છે અને તેઓએ વર્ષો સુધી ગુજરાતમાં સીએમ તરીકે રહ્યા હતા. તો હવે આપણે એ જાણીશું કે પીએમ મોદીના કાર્યકાળને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે. ABP-CVoter દ્વારા એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મતદારો પીએમ મોદીને કેટલા ટકા આપ્યા તે જોઈશું.

 પ્રધાનમંત્રી મોદીના પર્ફોમન્સને કેટલા ટકા આપશો?

  • સારી= 65.3%
  • સરેરાશ= 14.6%
  • ખરાબ= 20.1%

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જ આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.

નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget