શોધખોળ કરો

Delhi Assembly Session: AAPના નેતાઓને મળેલી 'ઓફર'ને લઈ ઘમાસાણ, કેજરીવાલ સરકારે હવે કરી આ જાહેરાત

આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની (PAC) બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

Special Session of Delhi Assembly: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અરવિંદ કેજરીવાલ રાજ્યના મુખ્યમંત્રી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય હલચલથી તેમની બેચેની વધી ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા લાલચ આપવામાં આવી રહી હોવાના આક્ષેપોને લઈને રાજકીય ખળભળાટ વચ્ચે હવે અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય કર્યો છે અને શુક્રવારે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ પહેલાં આજે બુધવારે (24 ઓગસ્ટ) AAPની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજાઈ હતી.

સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી પર આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવતા કહ્યું કે, ઓપરેશન લોટસ હેઠળ દિલ્હીમાં ચૂંટાયેલી AAP સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ મામલે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની (PAC) બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, ગોપાલ રાય, આતિશી, દુર્ગેશ પાઠક, પંકજ ગુપ્તા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

AAPએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યોઃ

જણાવી દઈએ કે, ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. એક ટ્વીટમાં સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, ભાજપે AAP ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે 20 કરોડ રૂપિયાની ઓફર કરી છે. સાથે જ તેમની વિરુદ્ધ કાવતરું કરવા માટે ED અને CBIનો ઉપયોગ કરાઈ રહ્યો છે. દિલ્હીના શરાબ કૌભાંડના સંદર્ભમાં સીબીઆઈના દરોડા પછી દિલ્હીના ડેપ્યુટી સીએમએ આ ટ્વીટ કર્યું હતું.

આ પ્રસ્તાવ PACમાં પસાર થયોઃ

AAPની રાજકીય બાબતોની સમિતિ (PAC)એ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. આ બેઠકમાં અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. AAP સાંસદ સંજય સિંહે કહ્યું, "પીએસીની બેઠક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. PAC એ તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને દિલ્હીમાં સરકારને તોડી પાડવાના પ્રયાસ પર ઠરાવ પસાર કર્યો છે." વધુમાં સંજય સિંહે કહ્યું કે, "મનીષ સિસોદિયાના ઘરેથી કોઈ દસ્તાવેજો, બિનહિસાબી નાણાં, ઘરેણાં મળ્યા નથી." 

આ પણ વાંચોઃ

Gujarat Agriculture Scheme: ગુજરાતમાં પપૈયાની ખેતી કરતાં ખેડૂતોને રાજ્ય સરકાર આપે છે આટલી સહાય ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Embed widget