શોધખોળ કરો

પંજાબ વિધાનસભાના વિશેષ સત્રમાં CM ભગવંત માને કેન્દ્ર સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો PM મોદીને શું કહ્યું..

પંજાબ સરકાર દ્વારા કેન્દ્રના નિર્ણયો વિરુદ્ધ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Punjab News: પંજાબ સરકાર દ્વારા કેન્દ્રના નિર્ણયો વિરુદ્ધ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભગવંત માનનો આરોપ છે કે, કેન્દ્ર સરકારે ના તો કોઈને સાથ આપવો છે અને ના તો કોઈનો સાથ લેવો છે.

ભગવંત માને કેન્દ્ર સરકાર પર વધારાની વીજળી ના આપવાનો આરોપ લગાવ્યો છે. ભગવંત માને કહ્યું કે, "દિલ્હીમાં કોઈ પણ કામ કરવું હોય તો લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવી પડે છે, ત્યાં સીએમનું કંઈ ચાલહતું નથી કારણ કે સરકાર કોઈ અન્ય પક્ષ દ્વારા બનાવવામાં આવી છે. પંજાબે કેન્દ્ર સરકાર પાસેથી વધારાની વીજળી માંગી પરંતુ અમને ના પાડી અને હરિયાણાને વીજળી આપી દેવામાં આવી.

ભગવંત માને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ભગવંત માને સાથ ન આપવાનો આરોપ લગાવતા કહ્યું કે, પીએમ મોદી કહે છે કે, સૌનો સાથ સૌનો વિકાસ તો ક્યાં છે તમારો સાથ? તમારે ના તો સાથ આપવાનો છે કે ના તો તમારે કોઈનો સાથે લેવો છે.

ભગવંત માને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યાઃ
કેન્દ્ર સરકારે ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો પંજાબ સરકાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પંજાબના સીએમ ભગવંત માને તેને રાજ્યના અધિકારો પર હુમલો ગણાવ્યો છે.

શુક્રવારે મળેલા પંજાબ વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી ભગવંત માને ચંદીગઢને ફક્ત પંજાબની જ રાજધાની બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. ભગવંત માનની સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, ચંદીગઢને સંપૂર્ણપણે પંજાબને સોંપવામાં આવે.

આ પણ વાંચોઃ

પ્રધાનમંત્રી મોદીને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો મેઈલ આવ્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Advertisement

વિડિઓઝ

AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?
Gujarat Farmer News: ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો,  IFFCOએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો
કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે..: સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ
ABP અસ્મિતા મહાસન્માન પુરસ્કાર 2025: ડૉ. જે.એમ. વ્યાસને મહાસન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: ઉદ્યોગ ક્ષેત્રે પારુબેન જયકૃષ્ણનું સન્માન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
'લોકો સરકારના ભરોસે પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડ્યા': પ્રિયંકા ગાંધી
'લોકો સરકારના ભરોસે પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડ્યા': પ્રિયંકા ગાંધી
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Embed widget