શોધખોળ કરો

Coronavirus: દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યામાં વધીને 722 થઈ, મૃત્યુઆંક પણ વધ્યો, જાણો વિગતે

કોરના સંક્રમણને રોકવા અને લોકડાઉનને કારણે લોકોને થઈ રહેલ મુશ્કેલીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ યુદ્ધસ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દેશમાં વધીને 722 પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 16 લોકોના મોત થયા છે જ્યારે 50 દર્દી સાજા થઈ ગઆ છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધારે કેરળમાં છે જ્યાં 137 દર્દી છે. મહારાષ્ટ્રમાં 125, કર્ણાટકમાં 55, તેલંગાણામાં 44, ગુજરાતમાં 43, યૂપીમાં 42, રાજસ્થાનમાં 40, દિલ્હીમાં 36, પંજાબમાં 33, હરિયાણામાં 32, તમિલનાડુમાં 29, મધ્ય  પ્રદેશમાં 20 દર્દી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે દેશના અત્યાર સુધીના આંકડા પર કહ્યું કે ભારતમાં સંક્રમણનો રેટ તુલનાત્મક રીતે સ્થિર છે. મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, ભારતમાં હજુ કોરોનાનું સંક્રમણ બીજા સ્ટેજ પર જ છે અને તેના સામુદાયિક સંક્રમણ સાથે જોડાયેલ ત્રીજા સ્ટેજમાં પહોંચવાના હાલમાં કોઈ પૂરાવા સામે નથી આવ્યા. કોરના સંક્રમણને રોકવા અને લોકડાઉનને કારણે લોકોને થઈ રહેલ મુશ્કેલીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ યુદ્ધસ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક બાજુ કેન્દ્ર સરકારે ગરીબ લોકોને મદદ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 1.7 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે, જ્યારે 17 રાજ્યોએ માત્ર કોરોનાની સારવાર માટે હોસ્પિટલોની પસંદગી કરી લીધી છે. સ્વાસ્થ્ય મંતરાલયના સંયુક્ત સચિવ લબ અગ્રવાલે કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સ્થિતિ વિશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દેશમાં સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 649 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, સંક્રમણની સંખ્યામાં વધારો થયો છે પરંતુ સંક્રમણનો રેટ તુલનાત્મક રીતે સામાન્ય ઘટવાની સાથે હાલમાં સ્થિર છે. અગ્રવાલે કહ્યું કે, દેશમાં આ વાયરસને સામુદાયિક સંક્રમણના ત્રીજા સ્ટેજમાં પહોંચવાના હાલમાં કોઈ પૂરાવા નથી મળ્યા. તેમણે વિશ્વાસ અપાવ્યો કે લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાની હાલની રણનીતિનું કડકથી પાલન કરવા પર જ કહી શકાય કે ભારત સંક્રમણના ત્રીજા સ્ટેજમાં જશે કે નહીં. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણથી ચેઈન તોડવા માટે બુધારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
ગુજરાતમાં મેઘતાંડવની તૈયારી: 25 થી 28 જુલાઈ વચ્ચે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગનું એલર્ટ!
ગુજરાતમાં મેઘતાંડવની તૈયારી: 25 થી 28 જુલાઈ વચ્ચે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગનું એલર્ટ!
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
Embed widget