શોધખોળ કરો

Surrogacy New Rule: સરોગસી દ્વારા બાળકને જન્મ આપનાર માતા અને બાળકોને દત્તક લેનારા માતા-પિતા માટે મોટા સમાચાર, હવે મળશે આટલા દિવસની રજા

સરોગેસી દ્વારા બાળકોને જન્મ આપનારી માતાઓ અને તે બાળકોને દત્તક લેનાર માતા-પિતા માટે સારા સમાચાર છે. આવા લોકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.

Surrogacy New Rule in India: સરોગેસી દ્વારા બાળકોને જન્મ આપનારી માતાઓ અને તે બાળકોને દત્તક લેનાર માતા-પિતા માટે સારા સમાચાર છે. આવા લોકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે સરોગેસીના કેસમાં સરોગેટ એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારી 180 દિવસની પ્રસૂતિ રજા મેળવી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગે આ સંબંધમાં સુધારેલા નિયમોનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

એટલું જ નહીં, સરોગેટની સાથે પ્રેજિડિંગ મધર એટલે કે કમિશનિંગ માતા, જેમના બે કરતાં ઓછા  બાળકો છે, જો તે સરકારી કર્મચારી છે તો તેને પણ 180 દિવસની પ્રસૂતિ રજા મળશે. આ માટે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (Leave) નિયમો, 1972માં સુધારો કર્યો છે. આ સુધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ નવા નિયમોનો લાભ મેળવી શકશે.

પિતાને પણ રજા મળી શકશે

નવા નિયમ મુજબ, હવે સરોગેસી માટે કમિશનિંગ માતા જેમની પાસે બે કરતાં ઓછા  બાળકો છે, તેઓ પણ બાળ સંભાળ રજા મેળવવાને પાત્ર બનશે. આ સાથે સરકાર દ્વારા સરોગસી માટે પિતૃત્વ રજાને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે હવે સેન્ટ્રલ એમ્પ્લોઇઝ કમિશનિંગ પિતા, જેમના બે કરતાં ઓછા  બાળકો છે, તેઓ બાળકના જન્મના છ મહિનામાં 15 દિવસની પિતૃત્વ રજા મેળવવા માટે હકદાર બનશે.

સરકાર નિયમોમાં સતત છૂટછાટ આપી રહી છે

તમને જણાવી દઈએ કે ભારતમાં સરોગેસી નિયમોમાં સતત છૂટ આપવામાં આવી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે સરોગેસીના નિયમોમાં ફેરફાર કર્યો હતો અને ડોનર એગ્સ અને સ્પર્મ લેવાની છૂટ આપી હતી. ગયા વર્ષે એટલે કે 2023 માં, સરોગેસીમાં નિયમ 7 ને કારણે દાતા પાસેથી એગ્સ અથવા શુક્રાણુ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે દંપતી ફક્ત તેમના પોતાના એગ્સ અને શુક્રાણુનો ઉપયોગ કરે છે તે નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ નિયમ બદલાઈ ગયો છે અને જે દંપતી સંતાન ઈચ્છે છે તેઓ દાતા પાસેથી એગ્સ અને શુક્રાણુ લઈ શકશે.

આ ફેરફાર ફેબ્રુઆરીમાં થયો હતો

કેન્દ્ર સરકારે સરોગસી (રેગ્યુલેશન) નિયમો, 2022માં સુધારો કરીને આ ફેરફાર કર્યો છે. આ નિયમ હેઠળ, જો માતા-પિતા કોઈ તબીબી સ્થિતિને કારણે તેમના પોતાના એગ્સ  અને શુક્રાણુનો ઉપયોગ કરી શકતા નથી, તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફારને કારણે તેઓ ડોનરની મદદ લઈ શકે છે તેમના માટે માતા-પિતા બનવાનું સરળ બની જશે તો લાખો નિઃસહાય યુગલો સંતાન પ્રાપ્તિની ખુશી મેળવી શકશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Bhavnagar:  માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Bhavnagar: માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
ગેરકાયદેસર સટ્ટાબાજી એપનું પ્રમોશન કરનાર ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલી વધી, રાણા દગ્ગુબાતી સહિત 25 લોકો સામે FIR દાખલ
ગેરકાયદેસર સટ્ટાબાજી એપનું પ્રમોશન કરનાર ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલી વધી, રાણા દગ્ગુબાતી સહિત 25 લોકો સામે FIR દાખલ
ધોની હજુ ચાર વર્ષ ક્રિકેટ રમશે, IPL 2025 પછી પણ નહીં લે સંન્યાસ, ચોંકાવનારા દાવાથી ખળભળાટ
ધોની હજુ ચાર વર્ષ ક્રિકેટ રમશે, IPL 2025 પછી પણ નહીં લે સંન્યાસ, ચોંકાવનારા દાવાથી ખળભળાટ
Accident: રોડ દુર્ઘટનાની હારમાળા, સુરતમાં 2 વર્ષનો માસૂમ ટ્રકમાં કચડાયો, રીક્ષાચાલકનું કમકમાટીભર્યુ  મોત, ડિસામાં ટ્રિપલ અકસ્માત
Accident: રોડ દુર્ઘટનાની હારમાળા, સુરતમાં 2 વર્ષનો માસૂમ ટ્રકમાં કચડાયો, રીક્ષાચાલકનું કમકમાટીભર્યુ મોત, ડિસામાં ટ્રિપલ અકસ્માત
Embed widget