શોધખોળ કરો

Surrogacy New Rule: સરોગસી દ્વારા બાળકને જન્મ આપનાર માતા અને બાળકોને દત્તક લેનારા માતા-પિતા માટે મોટા સમાચાર, હવે મળશે આટલા દિવસની રજા

સરોગેસી દ્વારા બાળકોને જન્મ આપનારી માતાઓ અને તે બાળકોને દત્તક લેનાર માતા-પિતા માટે સારા સમાચાર છે. આવા લોકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.

Surrogacy New Rule in India: સરોગેસી દ્વારા બાળકોને જન્મ આપનારી માતાઓ અને તે બાળકોને દત્તક લેનાર માતા-પિતા માટે સારા સમાચાર છે. આવા લોકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે સરોગેસીના કેસમાં સરોગેટ એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારી 180 દિવસની પ્રસૂતિ રજા મેળવી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગે આ સંબંધમાં સુધારેલા નિયમોનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

એટલું જ નહીં, સરોગેટની સાથે પ્રેજિડિંગ મધર એટલે કે કમિશનિંગ માતા, જેમના બે કરતાં ઓછા  બાળકો છે, જો તે સરકારી કર્મચારી છે તો તેને પણ 180 દિવસની પ્રસૂતિ રજા મળશે. આ માટે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (Leave) નિયમો, 1972માં સુધારો કર્યો છે. આ સુધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ નવા નિયમોનો લાભ મેળવી શકશે.

પિતાને પણ રજા મળી શકશે

નવા નિયમ મુજબ, હવે સરોગેસી માટે કમિશનિંગ માતા જેમની પાસે બે કરતાં ઓછા  બાળકો છે, તેઓ પણ બાળ સંભાળ રજા મેળવવાને પાત્ર બનશે. આ સાથે સરકાર દ્વારા સરોગસી માટે પિતૃત્વ રજાને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે હવે સેન્ટ્રલ એમ્પ્લોઇઝ કમિશનિંગ પિતા, જેમના બે કરતાં ઓછા  બાળકો છે, તેઓ બાળકના જન્મના છ મહિનામાં 15 દિવસની પિતૃત્વ રજા મેળવવા માટે હકદાર બનશે.

સરકાર નિયમોમાં સતત છૂટછાટ આપી રહી છે

તમને જણાવી દઈએ કે ભારતમાં સરોગેસી નિયમોમાં સતત છૂટ આપવામાં આવી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે સરોગેસીના નિયમોમાં ફેરફાર કર્યો હતો અને ડોનર એગ્સ અને સ્પર્મ લેવાની છૂટ આપી હતી. ગયા વર્ષે એટલે કે 2023 માં, સરોગેસીમાં નિયમ 7 ને કારણે દાતા પાસેથી એગ્સ અથવા શુક્રાણુ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે દંપતી ફક્ત તેમના પોતાના એગ્સ અને શુક્રાણુનો ઉપયોગ કરે છે તે નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ નિયમ બદલાઈ ગયો છે અને જે દંપતી સંતાન ઈચ્છે છે તેઓ દાતા પાસેથી એગ્સ અને શુક્રાણુ લઈ શકશે.

આ ફેરફાર ફેબ્રુઆરીમાં થયો હતો

કેન્દ્ર સરકારે સરોગસી (રેગ્યુલેશન) નિયમો, 2022માં સુધારો કરીને આ ફેરફાર કર્યો છે. આ નિયમ હેઠળ, જો માતા-પિતા કોઈ તબીબી સ્થિતિને કારણે તેમના પોતાના એગ્સ  અને શુક્રાણુનો ઉપયોગ કરી શકતા નથી, તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફારને કારણે તેઓ ડોનરની મદદ લઈ શકે છે તેમના માટે માતા-પિતા બનવાનું સરળ બની જશે તો લાખો નિઃસહાય યુગલો સંતાન પ્રાપ્તિની ખુશી મેળવી શકશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget