શોધખોળ કરો

Lata Mangeshkar Health: લતા મંગેશકરની કેવી છે તબિયત ? જાણો સારવાર કરતાં ડોક્ટરે શું કહી મોટી વાત

Lata Mangeshkar Health Update: 92 વર્ષીય ગાયિકા કોરોનાથી સંક્રમિત થયા બાદ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Lata Mangeshkar Health: દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર છેલ્લા 20 દિવસથી હોસ્પિટલમાં છે. કોવિડ 19 પોઝિટિવ અને ન્યુમોનિયા બંને એકસાથે થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ લતા મંગેશકરની દેખરેખ કરી રહી છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને સાવચેતીના પગલા તરીકે ICUમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને તેની કાળજી રાખવામાં આવી રહી છે. લતા મંગેશકરની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે, જે તેમના ચાહકો માટે સારા સમાચાર છે.

લતા મંગેશકરની સારવાર કરી રહેલા બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો. પ્રતિત સમદાનીએ કહ્યું, પીઢ ગાયિકા લતા મંગેશકરની તબિયતમાં નજીવો સુધારો થયો છે. બે દિવસ પહેલા તેનો વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યો છે. તેણી ICUમાં નિરીક્ષણ હેઠળ રહેશે.

 ક્યારે દાખલ કરાયા છે લતા મંગેશકરને

92 વર્ષીય ગાયિકા કોરોનાથી સંક્રમિત થયા બાદ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ લતા મંગેશકરની સારવાર કરી રહી છે અને તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

36 ભાષામાં ગાયા છે હજારો ગીતો

સ્વર કોકિલા લતા મંગેશકર 93 વર્ષની થઈ ગયા છે. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે તેમને ફિલ્મ મહલના ગીત 'આયેગા આને વાલા'થી ઓળખ મળી હતી. અત્યાર સુધી લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. લતા મંગેશકરે સંગીતની દુનિયામાં 80 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેણી 13 વર્ષની હતી ત્યારે તેણીએ પ્રથમ વખત ગીત રેકોર્ડ કર્યું હતું. આ દિવસ 16 ડિસેમ્બર 1941નો હતો.

લતાજીને ગાયકીના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
Gujarat Rain Live Update:  મહેસાણાના કડીમાં વરસાદથી ભરાયા પાણી, રેલવે અંડરપાસ કરાયો બંધ
Gujarat Rain Live Update: મહેસાણાના કડીમાં વરસાદથી ભરાયા પાણી, રેલવે અંડરપાસ કરાયો બંધ
અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
COVID-19 Updates: ફરી ડરાવા લાગ્યો કોરોના, દર્દીઓની સંખ્યા 1200ને પાર, અત્યાર સુધી 12નાં મોત
COVID-19 Updates: ફરી ડરાવા લાગ્યો કોરોના, દર્દીઓની સંખ્યા 1200ને પાર, અત્યાર સુધી 12નાં મોત
Advertisement

વિડિઓઝ

Ahmedabad Murder News: અમદાવાદમાં પરિણીત મહિલાની હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડValsad Accident News : વલસાડના પારડી નજીક નેશનલ હાઈ વે પર ફિલ્મી સ્ટાઈલમાં અકસ્માત સર્જાયોAmreli News: અમરેલીના લીલીયામાં કાનૂન વ્યવસ્થાને લીરેલીરા ઉડ્યાનો આરોપHun To Bolish : હું તો બોલીશ : લો આવી ગઈ ચૂંટણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
Gujarat Rain Live Update:  મહેસાણાના કડીમાં વરસાદથી ભરાયા પાણી, રેલવે અંડરપાસ કરાયો બંધ
Gujarat Rain Live Update: મહેસાણાના કડીમાં વરસાદથી ભરાયા પાણી, રેલવે અંડરપાસ કરાયો બંધ
અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
COVID-19 Updates: ફરી ડરાવા લાગ્યો કોરોના, દર્દીઓની સંખ્યા 1200ને પાર, અત્યાર સુધી 12નાં મોત
COVID-19 Updates: ફરી ડરાવા લાગ્યો કોરોના, દર્દીઓની સંખ્યા 1200ને પાર, અત્યાર સુધી 12નાં મોત
તૂટી ગઇ મસ્ક અને ટ્રમ્પની જોડી, અમેરિકન સરકારથી અલગ થયા ટેસ્લાના સીઇઓ
તૂટી ગઇ મસ્ક અને ટ્રમ્પની જોડી, અમેરિકન સરકારથી અલગ થયા ટેસ્લાના સીઇઓ
Mock Drill: ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં આજે યોજાનારી મોક ડ્રીલ સ્થગિત, 'ઓપરેશન શીલ્ડ'ની નવી તારીખ જલદી થશે જાહેર
Mock Drill: ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં આજે યોજાનારી મોક ડ્રીલ સ્થગિત, 'ઓપરેશન શીલ્ડ'ની નવી તારીખ જલદી થશે જાહેર
IPL 2025: એલિમિનેટર મેચ રદ્દ થશે તો આ ટીમ થઇ જશે બહાર, ચોંકાવનારો છે આ નિયમ
IPL 2025: એલિમિનેટર મેચ રદ્દ થશે તો આ ટીમ થઇ જશે બહાર, ચોંકાવનારો છે આ નિયમ
IPLની એક મેચથી RCB માલિકને કેટલી થાય છે કમાણી? પંજાબ કિંગ્સના માલિકનો પણ જાણો નફો
IPLની એક મેચથી RCB માલિકને કેટલી થાય છે કમાણી? પંજાબ કિંગ્સના માલિકનો પણ જાણો નફો
Embed widget