શોધખોળ કરો

વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર

Supreme Court on MBBS: તાજેતરના એક કેસમાં વિદેશમાં તબીબી અભ્યાસ માટે NEET-UG ની ફરજિયાત આવશ્યકતાને પડકારવામાં આવી હતી

Supreme Court on MBBS: જો તમે વિદેશની મેડિકલ કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ કરવા માંગતા હોવ તો આ નિયમ જાણવો મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં વિદેશમાં જઇને MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે NEET-UG પાસ કરવું ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટે આ નિયમને સમર્થન આપ્યું છે. તાજેતરના એક કેસમાં વિદેશમાં તબીબી અભ્યાસ માટે NEET-UG ની ફરજિયાત આવશ્યકતાને પડકારવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને સમર્થન આપ્યું હતું.

નોંધનીય છે કે ભારતીય કોલેજોની જેમ ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં જઇને મેડિકલનો અભ્યાસ કરવા માંગે છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં છે. 2018માં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ અંગે એક નિયમ બનાવ્યો, જે હેઠળ અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમો માટે NEET પાસ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ નિયમનો ઉદ્દેશ્ય ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જરૂરી તબીબી ધોરણોને પૂર્ણ કરવાનો છે.

વિદેશી કોલેજોમાં પ્રવેશ માટેના નિયમને પડકારવામાં આવ્યો હતો

અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ માટે નીટ-યુજીની ફરજિયાત આવશ્યકતા બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે. ભલે તે દેશમાં રહીને અભ્યાસ કરે કે વિદેશ જાય. આ નિયમને પડકારતા વિદેશમાં જઇને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે છૂટની માંગ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમો માટે NEET UG ફરજિયાત બનાવવું એ એક વાજબી અને પારદર્શક પગલું છે જે કોઈપણ કાનૂની જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી. કોર્ટે કહ્યું કે આ નિયમ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ, 1997 સાથે સુસંગત છે અને તબીબી શિક્ષણના ધોરણોમાં એકરૂપતા સુનિશ્ચિત કરે છે.

વિદેશમાં અભ્યાસ કરતા રોકવા માટે કોઈ નિયમ નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ નિયમ કોઈપણ રીતે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરતા અટકાવતો નથી. અમને નિયમનમાં દખલ કરવાનો કોઈ આધાર દેખાતો નથી. કોર્ટે કહ્યું કે, નિયમ લાગુ થયા પછી જો કોઈ ઉમેદવાર વિદેશમાં જઇને તબીબી અભ્યાસ માટે પ્રવેશ લેવા માંગે છે, તો તે છૂટની માંગ કરી શકે નહીં.                                       

અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vikram Thakor : કેજરીવાલે વિક્રમ ઠાકોરને મળવા બોલાવ્યા, શું કર્યો ખુલાસો?Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget