શોધખોળ કરો

કોરોનાની કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લેવાના દિવસોમાં ઘટાડો કરવા NTAGIની સલાહ, જાણો કેટલા દિવસ ઘટશે

ભારતમાં કોરોના રસીકરણમાં સૌથી વધુ જે રસીના સૌથી વધુ ડોઝ અપાયા છે તે કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ આપવાના સમયમાં ઘટાડો કરવા માટે NTAGIએ સલાહ આપી છે.

ભારતમાં કોરોના રસીકરણમાં સૌથી વધુ જે રસીના સૌથી વધુ ડોઝ અપાયા છે તે કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ આપવાના સમયમાં ઘટાડો કરવા માટે  NTAGIએ સલાહ આપી છે. હાલ કોવિશીલ્ડ રસીના પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ 12 થી 16 અઠવાડિયા બાદ આપવામાં આવે છે. 

NTAGIએ આપી સલાહઃ
ભારતમાં રસીકરણ માટે બનાવવામાં આવેલી ગ્રુપ એટલે કે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)એ હવે સરકારને સલાહ આપી છે કે, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ આપવા વચ્ચે 6 થી 8 અઠવાડિયાનો સમય રાખવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શરુઆતમાં કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ 6 થી 8 અઠવાડિયા બાદ આપવામાં આવતો હતો જે, પાછળથી 12 થી 18 અઠવાડિયા સુધી વધારવામાં આવ્યો હતો. જો કે, NTAGIએ ભારત બાયોટેકની કોવેક્સિનના બીજા ડોઝના સમયગાળામાં બદલાવ કરવા માટે કોઈ બદલાવ કરવાનો પ્રસ્તાવ નથી મુક્યો. 

6 થી 8 અઠવાડિયા બાદ મળશે બીજો ડોઝઃ
રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ કોવિશીલ્ડ અંગે NTAGIએ આપેલ આ સલાહને લાગુ કરવાની હજી બાકી છે. આધિકારીક સુત્રોએ જણાવ્યા મુજબ NTAGIના નવા પ્રસ્તાવ પ્રોગ્રામેટીક ડેટાથી હમણાં સામે આવેલા વૈશ્વિક સાઈન્ટીફિક પુરાવાઓ પર આધારીત છે. જે મુજબ જો કોવિશીલ્ડનો બીજો ડોઝ આઠ અઠવાડિયા પછી આપામાં આવે તો વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીની પ્રતિક્રીયા 12 થી 16 અઠવાડિયા બાદ અપાયેલા ડોઝથી બનતી એન્ટીબોડીની પ્રતિક્રીયા જેટલી જ હોય છે. 

સુત્રોએ જણાવ્યું કે, દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે રસી લેવામાં બાકી રહેલા લોકોને ઝડપથી કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લેવામાં મદદ મળશે. સરકારે 13 મે 2021ના રોજ NTAGIની સલાહ પ્રમાણે કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 6 થી 8 અઠવાડિયાથી વધારીને 12 થી 16 અઠવાડિયા કરવાનો નિર્ણય કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
Embed widget