શોધખોળ કરો

કોરોનાની કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લેવાના દિવસોમાં ઘટાડો કરવા NTAGIની સલાહ, જાણો કેટલા દિવસ ઘટશે

ભારતમાં કોરોના રસીકરણમાં સૌથી વધુ જે રસીના સૌથી વધુ ડોઝ અપાયા છે તે કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ આપવાના સમયમાં ઘટાડો કરવા માટે NTAGIએ સલાહ આપી છે.

ભારતમાં કોરોના રસીકરણમાં સૌથી વધુ જે રસીના સૌથી વધુ ડોઝ અપાયા છે તે કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ આપવાના સમયમાં ઘટાડો કરવા માટે  NTAGIએ સલાહ આપી છે. હાલ કોવિશીલ્ડ રસીના પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ 12 થી 16 અઠવાડિયા બાદ આપવામાં આવે છે. 

NTAGIએ આપી સલાહઃ
ભારતમાં રસીકરણ માટે બનાવવામાં આવેલી ગ્રુપ એટલે કે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)એ હવે સરકારને સલાહ આપી છે કે, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ આપવા વચ્ચે 6 થી 8 અઠવાડિયાનો સમય રાખવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શરુઆતમાં કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ 6 થી 8 અઠવાડિયા બાદ આપવામાં આવતો હતો જે, પાછળથી 12 થી 18 અઠવાડિયા સુધી વધારવામાં આવ્યો હતો. જો કે, NTAGIએ ભારત બાયોટેકની કોવેક્સિનના બીજા ડોઝના સમયગાળામાં બદલાવ કરવા માટે કોઈ બદલાવ કરવાનો પ્રસ્તાવ નથી મુક્યો. 

6 થી 8 અઠવાડિયા બાદ મળશે બીજો ડોઝઃ
રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ કોવિશીલ્ડ અંગે NTAGIએ આપેલ આ સલાહને લાગુ કરવાની હજી બાકી છે. આધિકારીક સુત્રોએ જણાવ્યા મુજબ NTAGIના નવા પ્રસ્તાવ પ્રોગ્રામેટીક ડેટાથી હમણાં સામે આવેલા વૈશ્વિક સાઈન્ટીફિક પુરાવાઓ પર આધારીત છે. જે મુજબ જો કોવિશીલ્ડનો બીજો ડોઝ આઠ અઠવાડિયા પછી આપામાં આવે તો વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીની પ્રતિક્રીયા 12 થી 16 અઠવાડિયા બાદ અપાયેલા ડોઝથી બનતી એન્ટીબોડીની પ્રતિક્રીયા જેટલી જ હોય છે. 

સુત્રોએ જણાવ્યું કે, દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે રસી લેવામાં બાકી રહેલા લોકોને ઝડપથી કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લેવામાં મદદ મળશે. સરકારે 13 મે 2021ના રોજ NTAGIની સલાહ પ્રમાણે કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 6 થી 8 અઠવાડિયાથી વધારીને 12 થી 16 અઠવાડિયા કરવાનો નિર્ણય કર્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
મહામંડલેશ્વરના પદ પરથી દૂર થયા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશે મમતા કુલકર્ણીએ શું કર્યાં ખુલાસા
મહામંડલેશ્વરના પદ પરથી દૂર થયા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશે મમતા કુલકર્ણીએ શું કર્યાં ખુલાસા
ભારતનું રક્ષા બજેટ જોઇ પાકિસ્તાન ગભરાયું, PAK એક્સપર્ટ બોલ્યા -હવે તો ચીન નહીં ઇસ્લામાબાદ માટે 'ખતરો'
ભારતનું રક્ષા બજેટ જોઇ પાકિસ્તાન ગભરાયું, PAK એક્સપર્ટ બોલ્યા -હવે તો ચીન નહીં ઇસ્લામાબાદ માટે 'ખતરો'
Parliament Budget Session: મહાકુંભ દુર્ઘટના મામલે સંસદમાં  હોબાળો, મૃતકોની યાદી જાહેર કરવા માંગણી
Parliament Budget Session: મહાકુંભ દુર્ઘટના મામલે સંસદમાં હોબાળો, મૃતકોની યાદી જાહેર કરવા માંગણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Politics: હળવદમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની ધમકી, કોંગ્રેસના ઉમેદવારે માંગ્યું પોલીસ રક્ષણJayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે..BJPમાં કકળાટ પર રાદડિયાનું નિવેદનAnand: ઉમરેઠના ભાલેજ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયોમાંNitin Patel:‘ભાજપે બધાને સુખી કર્યા..દલાલી કરી બધા કરોડપતિ બની ગયા.’ભાજપનું નામ વટાવતા હોવાનો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
મહામંડલેશ્વરના પદ પરથી દૂર થયા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશે મમતા કુલકર્ણીએ શું કર્યાં ખુલાસા
મહામંડલેશ્વરના પદ પરથી દૂર થયા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશે મમતા કુલકર્ણીએ શું કર્યાં ખુલાસા
ભારતનું રક્ષા બજેટ જોઇ પાકિસ્તાન ગભરાયું, PAK એક્સપર્ટ બોલ્યા -હવે તો ચીન નહીં ઇસ્લામાબાદ માટે 'ખતરો'
ભારતનું રક્ષા બજેટ જોઇ પાકિસ્તાન ગભરાયું, PAK એક્સપર્ટ બોલ્યા -હવે તો ચીન નહીં ઇસ્લામાબાદ માટે 'ખતરો'
Parliament Budget Session: મહાકુંભ દુર્ઘટના મામલે સંસદમાં  હોબાળો, મૃતકોની યાદી જાહેર કરવા માંગણી
Parliament Budget Session: મહાકુંભ દુર્ઘટના મામલે સંસદમાં હોબાળો, મૃતકોની યાદી જાહેર કરવા માંગણી
Health Tips: શું આપ વારંવાર અરીસામાં ચહેરો જુઓ છો? તો સાવધાન આ બીમારીના છે લક્ષણો
Health Tips: શું આપ વારંવાર અરીસામાં ચહેરો જુઓ છો? તો સાવધાન આ બીમારીના છે લક્ષણો
Medical Policy: મેડિકલ પોલિસી લેતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે નુકસાન
Medical Policy: મેડિકલ પોલિસી લેતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે નુકસાન
Champions Trophy 2025: દુબઇમાં રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ, આટલા વાગ્યે શરૂ થશે ટિકિટનું વેચાણ
Champions Trophy 2025: દુબઇમાં રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ, આટલા વાગ્યે શરૂ થશે ટિકિટનું વેચાણ
મહાકુંભમાં અત્યાર સુધી 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, વસંત પંચમી પર આટલા ભક્તો પહોંચ્યા
મહાકુંભમાં અત્યાર સુધી 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, વસંત પંચમી પર આટલા ભક્તો પહોંચ્યા
Embed widget